‘મન કી બાત’ કાર્યક્રમ 30 માર્ચે પ્રસારિત થશે, પીએમ મોદીએ સૂચનો મંગાવ્યા
નવી દિલ્હીઃ પીએમ મોદીએ આગામી ‘મન કી બાત’ કાર્યક્રમ માટે નાગરિકોને તેમના સૂચનો શેર કરવા અપીલ કરી છે. આ કાર્યક્રમ 30 માર્ચે પ્રસારિત થશે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ દ્વારા માહિતી શેર કરી હતી કે, આ મહિનાના ‘મન કી બાત’ માટે વ્યાપક સૂચનો મેળવીને તેઓ ખુશ છે. તેમણે પોસ્ટમાં લખ્યું, “આ […]