અયોધ્યામાં રામ મંદિર બાદ હવે શ્રીલંકામાં માતા સીતાજીનું ભવ્ય મંદિરનું નિર્માણ
નવી દિલ્હીઃ અયોધ્યામાં રામલલાની મૂર્તિની સ્થાપના બાદ હવે શ્રીલંકામાં માતા સીતાજીનું ભવ્ય મંદિર બનાવવામાં આવી રહ્યું છે. શ્રીલંકામાં માતા સીતાજીની મૂર્તિને અયોધ્યાના સરયુના પવિત્ર જળથી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. આ માટે શ્રી સીતા અમ્માન મંદિર પ્રશાસને અયોધ્યાનું સરયુ પાણી આપવા માટે યુપીના મુખ્ય સચિવને પત્ર પણ લખ્યો હતો, જેને મંજૂરી મળી ગઈ છે. હવે મંદિર […]