1. Home
  2. Tag "terrorism"

જિનેવામાં 148મી IPU એસેમ્બલીમાં આતંકવાદ મુદ્દે ભારતનું આકરુ વલણ, પાકિસ્તાને આડે હાથ લીધુ

નવી દિલ્હીઃ જિનીવામાં આંતર-સંસદીય સંઘની 148મી બેઠકને સંબોધતા ભારતે આતંકવાદને સમર્થન આપવા બદલ પાકિસ્તાન પર પ્રહાર કરતા કહ્યું છે કે ઈસ્લામાબાદને જમ્મુ અને કાશ્મીરમાં સીમાપારથી આતંકવાદી હુમલાઓ ચાલુ રાખતા આતંકવાદી ફેક્ટરીઓને રોકવાની સલાહ આપવી જોઈએ. નવી દિલ્હીએ કહ્યું કે ઈસ્લામાબાદનો આતંકવાદીઓને આશ્રય આપવા, મદદ કરવાનો અને સક્રિયપણે સમર્થન કરવાનો સ્થાપિત ઈતિહાસ છે. આ વાત જીનીવામાં ઈન્ટર-પાર્લામેન્ટરી યુનિયનની […]

પાકિસ્તાનનની સરન્ડર સેના, તાલિબાનો સામે પાડોશી દેશના 100 સૈનિકોએ ટેકવ્યા ઘૂંટણિયા

ઈસ્લામાબાદ: પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની વચ્ચે બધું બરાબર ચાલી રહ્યું નથી. બંને દેશોની સ્થિતિ ઘણી વણસી ચુકી છે. શનિવારે તાલિબાન સમર્થિત આતંકવાદીઓએ પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં ઉત્તર વજીરિસ્તાનના જિલ્લાના મીર અલી શહેરમાં એક સૈન્ય ઠેકાણા પર હુમલો કરીને સાત પાકિસ્તાની સૈનિકોને ઠાર કર્યા હતા. પાકિસ્તાને નારાજ થઈને આ આતંકી હુમલાના બદલામાં સોમવારે સવારે ત્રણ વાગ્યે એરસ્ટ્રાઈક […]

જેટલું જલ્દી ઉકેલી લો, એટલું સારું: સીમા વિવાદ પર જયશંકરની ચીનને સલાહ

નવી દિલ્હી: ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે ભારત અને ચીન વચ્ચેના તણાવને લઈને ચિંતા વ્યક્ત કરતા કહ્યુ છે કે બંને દેશોની હાલની સ્થિતિથી કોઈપણ દેશને લાભ થયો નથી. તેમણે સોમવારે સાંજે એક પેનલ ચર્ચામાં ભારત અને ચીન વચ્ચે લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર સેનાની હાજરી ઘટાડવા અને હાલના કરારોને જાળવી રાખવા પર ભાર મૂક્યો છે. […]

જેલમાં કેદીઓને આતંકી બનાવવાનો લશ્કરે તૈયબાનો ખેલ, NIAના 17 સ્થાનો પર દરોડા

નવી દિલ્હી: બેંગલુરુની જેલમાં આતંકવાદી બનાવવાના ખેલને લઈને નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ સાત રાજ્યોના 17 સ્થાનો પર દરોડાની કાર્યવાહી કરી છે. આ મામલામાં એનઆઈએ એક વર્ષથી તપાસ કરી રહી છે. લશ્કરે તૈયબાના આતંકવાદી ટી. નસીર પર આરોપ છે કે તે બેંગલુરુ સેન્ટ્રલ જેલની અંદર પણ કેદીઓને આતંકવાદી બનાવવામાં લાગેલો હતો. આ સિવાય બેંગલુરુ કાફે બ્લાસ્ટ મામલામાં […]

આતંકવાદ સામે NIAની કાર્યવાહી, ચાર રાજ્યમાં પાડ્યાં દરોડા

કર્ણાટકમાં 19 સ્થળો ઉપર તપાસનો ધમધમાટ કર્ણાટક ઉપરાંત મહારાષ્ટ્ર, ઝારખંડ અને દિલ્હીમાં પણ દરોડા દરોડામાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા નવી દિલ્હીઃ ભારતમાં આતંકવાદ અને નક્સલવાદને નાથવા માટે વિવિધ સુરક્ષા એજન્સીઓએ અભિયાન હાથ ધર્યું છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી એટલે કે એનઆઈએ દ્વારા આતંકવાદી સંગઠનોના નેટવર્કને તોડી પાડવા માટે મોટા પાયે કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન […]

આતંકવાદની નવી વ્યાખ્યામાં આર્થિક સુરક્ષા માટેના ખતરાનો પણ સમાવેશ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા રજૂ કરાયેલા નવા ફોજદારી કાયદામાં પહેલીવાર આતંકવાદ એટલે કે આતંકવાદી કાયદા માટે અલગ જોગવાઈ કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, જો કોઈ વ્યક્તિ ભારતની આર્થિક સ્થિરતા અને સુરક્ષા માટે ખતરો ઉભો કરે છે અને તેના માટે નકલી નોટો અથવા સિક્કાઓની દાણચોરી કરે છે, બનાવે છે અથવા […]

મુંબઈ પોલીસને ફરી મળ્યો આતંકવાદ મામલે ધમકી ભર્યો ફોન, તંત્ર હરકતમાં આવ્યું

મુંબઈમાં 26-11ના હૃદયદ્રાવક હુમલાની 15મી વરસી પર ફરી એકવાર પોલીસ કંટ્રોલ રૂમમાં ધમકીભર્યો ફોન આવ્યો હતો.. ફોન કરનારે જણાવ્યું કે, આતંકવાદીઓ મુંબઈમાં ઘૂસી ગયા છે અને હુમલો કરશે. મુંબઈના માનખુર્દ વિસ્તારમાં 3 આતંકવાદીઓ ઘૂસ્યા છે. પોલીસે આ બાબતને ગંભીરતાથી લઈ સઘન તપાસ શરૂ કરી હતી. તેમજ કોલરને ટ્રેસ કરવામાં આવી રહ્યો છે અને તેણે આપેલી […]

કાશ્મીરઃ ભ્રષ્ટાચાર-આંતકવાદના ખોટા કેસમાં ફસાવીને નાણા પડાવવાના કેસમાં પોલીસ અધિકારીની ધરપકડ

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં ભ્રષ્ટાચાર અને આંતકવાદના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને નાણા પડાવવાના આરોપમાં પોલીસે ઉચ્ચ અધિકારી આદિલ શેખને ઝડપી લીધો હતો. ડીએસપી આદિલ શેખની સામે ટેરર ફંડીંગ કેસના આરોપીને બચાવવાનો પણ આરોપ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ડીએસપી આદિલ વિરુદ્ધ નૌગામ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેની ઉપર ભારતીય દંડ સંહિતાની કલમો […]

અમેરિકી સંસદમાં PMએ આતંકવાદને વૈશ્વિક ખતરો ગણાવ્યો,કહ્યું- 9/11 અને 26/11 પછી પણ હુમલાનો ડર

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે છે. શુક્રવારે તેમણે યુએસ કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધિત કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ આતંકવાદ મુદ્દે પણ વાત કરી હતી. તેમણે પાકિસ્તાન અને ચીનનું નામ લીધા વિના બંને દેશો પર નિશાન સાધ્યું. આ દરમિયાન પીએમ મોદીએ 26/11, 9/11ને પણ યાદ કર્યા. પીએમએ યુક્રેનની હિંસા પર પણ વાત કરી […]

આતંકના પાલનહાર પાકિસ્તાનને જ હવે આતંકવાદનો ઝેરીલો ડંખ, એક વર્ષમાં 643 લોકોના મોત

નવી દિલ્હીઃ આતંકવાદીઓનું પાલનહાર ગણાતું પાકિસ્તાન હવે આતંકવાદી પ્રવૃતિઓનું શિકાર બની રહ્યું છે. પાકિસ્તાનમાં એક વર્ષના સમયગાળામાં આતંકવાદી હુમલામાં મૃત્યુના દરમાં લગભગ 120 ટકાનો વધારો થયો છે. પાકિસ્તાનમાં એક વર્ષમાં આતંકવાદી ઘટનામાં 643 વ્યક્તિઓના મોત થયાં છે. સૌથી વધારે આફ્રિકન દેશ હુર્કિના ફાસોમાં આતંકવાદી ઘટનાઓમાં 1135 વ્યક્તિઓના મૃત્યુ થયાં છે. આતંકવાદી ઘટનાઓ અને આતંકવાદને પ્રોત્સાહન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code