1. Home
  2. Tag "terrorism"

જમ્મુ-કાશ્મીરઃ આતંકવાદને નાથવા માટે કેન્દ્ર સરકારે વ્યૂહાત્મક ચક્રવ્યુહ તૈયાર કર્યું

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર આતંકવાદી ઘટનાઓમાં વધારો થયો છે. હાઈબ્રિડ આતંકવાદીઓ ટાર્ગેટ કિલીંગની ઘટનાને અંજામ આપી રહ્યાં છે. ટાર્ગેટ કિલીંગની ઘટનાઓ વધતા કેન્દ્ર સરકાર સફાળી જાગી છે. તેમજ આવી ઘટનાઓને અટકાવવા માટે ચક્રવ્યુહ તૈયાર કરવામાં આવ્યું છે. આતંકવાદનો સફાયો કરવા માટે બેસ્ટ પોલીસ કર્મચારીઓને સ્પેશિયલ તાલિમ આપવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર ટાર્ગેટ કિલીંગની ઘટનાઓને […]

અગલાવવાદી નેતા યાસિન મલિકે આતંકવાદ સહિતના તમામ ગુનાની કરી કબુલાત

નવી દિલ્હીઃ અલગાવવાદી નેતા યાસીન મલિકને દિલ્હીની કોર્ટમાં તમામ આરોપ સ્વીકાર કરી લીધા હોવાનું જાણવા મળે છે. આતંકવાદથી લઈને આતંકવાદી પ્રવૃતિને લઈને કાવતરુ રચવા સહિતના તમામ આરોપ સ્વિકારી લીધા હોવાનું અને તેને પડકારવાનો પણ ઈન્કાર કર્યાનું જાણવા મળે છે. કોર્ટમાં આગામી 19મી મેના રોજ આગળની કાર્યવાહી થશે અને કોર્ટ યાસીન મલિકને સજા પણ ફરમાવી શકે […]

પાકિસ્તાનના નવા PMને અભિનંદનની સાથે આતંકવાદ મુદ્દે રાજનાથસિંહએ આપ્યો સંદેશ

નવી દિલ્હીઃ રક્ષા મંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાનના નવા વડાપ્રધાન શાહબાઝ શરીફને અભિનંદન પાઠવ્યા હતા અને તેમણે સંદેશ પણ આપ્યો છે. રાજનાથ સિંહે કહ્યું કે તેઓ તેમના પાડોશી દેશ (પાકિસ્તાન)ના નવા વડા પ્રધાન (શાહબાઝ શરીફ)ને એક જ સંદેશ મોકલવા માંગે છે કે તેઓ તેમના દેશમાં આતંકવાદને કાબૂમાં લેવામાં સફળ થાય. રાજનાથ સિંહ 2+2 મંત્રણા માટે અમેરિકાની […]

જમ્મુ-કાશ્મીરમાં ત્રાસવાદનો સફાયોઃ સાત દિવસમાં 11 આતંકીઓ ઠાર મરાયાં

દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરને આતંકવાદ મુક્ત બનાવવા માટે સુરક્ષા એજન્સો દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સુરક્ષા એજન્સીઓ આતંકવાદીઓ સામે આકરી કાર્યવાહી કરી રહી છે. દરમિયાન જમ્મુ-કાશ્મીરના IGP વિજય કુમારે કહ્યું કે નવા વર્ષમાં સાત જ દિવસમાં જમ્મુ-કાશ્મીરમાં 11 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યાં છે. જેમાં મોટાભાગના જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાના ટોચના કમાન્ડરો સામેલ હતા. જમ્મુ-કાશ્મીરના બડગામના જોલવા ક્રાલપોરા […]

ભારત આવતા વર્ષે જાન્યુઆરીમાં UNSCની આતંકવાદ વિરોધી સમિતિની અધ્યક્ષતા કરશે,બીજી વખત સોંપવામાં આવશે કમાન

ભારત UNSCની આતંકવાદ વિરોધી સમિતિની કરશે અધ્યક્ષતા આવતા વર્ષે જાન્યુઆરીમાં થશે આયોજન બીજી વખત સોંપવામાં આવશે કમાન દિલ્હી:ભારત જાન્યુઆરીમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની આતંકવાદ વિરોધી સમિતિની અધ્યક્ષતા કરશે. તેમને 2012 પછી આ સમિતિની કમાન સોંપવામાં આવી રહી છે. વાસ્તવમાં અમેરિકાના ન્યૂયોર્કમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર 9/11ના આતંકવાદી હુમલા બાદ સપ્ટેમ્બર 2001માં UNSC દ્વારા આ […]

આતંકવાદને પ્રોત્સાહન આપતા પાકિસ્તાનના PM ઈમરાનખાને નરેન્દ્ર મોદી ઉપર કર્યાં આક્ષેપ

દિલ્હીઃ આતંકવાદ અને આર્થિક મુશ્કેલી સહિતની સમસ્યાનો સામનો કરતા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાને ફરી એકવાર ભારત ઉપર આક્ષેપ કર્યો છે. તેમજ ભારત અને પશ્ચિમી દેશોની નીકટતાએ પાકિસ્તાનની ઉંઘ હરામ થઈ ગઈ છે. ઈમરાન ખાને આરોપ લગાવ્યો કે, ભારતની મોદી સરકાર નસ્લવાદી છે. પશ્ચિમી દેશો આતંકવાદને લઈને પાકિસ્તાનનું તો ખુબ ખરાબ બોલે છે પરંતુ કોઈ પણ હિન્દુસ્તાનની […]

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે ફરીથી પાકિસ્તાનની ઝાટકણી કાઢી, જાણો શું કહ્યું?

આતંકવાદના આશ્રયદાતા પાકિસ્તાનને ભારતે સંયુક્ત રાષ્ટ્રના મંચ પર ફરી ઝાટક્યું કેટલાક દેશો આતંકીઓને મદદ-સમર્થન કરે છે અને તે ગુનેગાર છે આતંકવાદની નાબૂદી માટે આતંકીઓને નાણા સંસાધનો મળે છે તેને અટકાવવા જરૂરી નવી દિલ્હી: આતંકવાદના આશ્રયદાતા એવા પાકિસ્તાનને ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં ફરીથી ઝાટક્યું છે. ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનને આડે હાથ લીધું હતું કે, કેટલાક દેશો આતંકવાદનું […]

કાશ્મીરમાંથી વર્ષ 2024 સુધીમાં આતંકવાદનો ખાતમો બોલાવવાનો કેન્દ્ર સરકારનો દ્રઢ નિર્ધાર

દિલ્હીઃ કાશ્મીરમાથી 370ની કલમ હટાવ્યાં બાદ પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું હતું અને તેને દુનિયાના વિવિધ દેશો સમક્ષ કાશ્મીર મુદ્દે કાગારાડ મચાવી હતી. તેમજ પાકિસ્તાનમાં ધમધમતા આતંકવાદી સંગઠનોએ કાશ્મીરમાં ફરીથી આતંકવાદી પ્રવૃતિ આચરવાનો મનસુબો બનાવ્યો હતો. જેથી પાકિસ્તાનમાંથી આતંકવાદીઓની ભારતમાં ઘુસણખોરીના અનેક પ્રયાસો કરવામાં આવ્યાં હતા. એટલું જ નહીં ભારતમાં રહેતા તેમના સાગરિતોને સરહદી વિસ્તારમાં ડ્રોનની […]

UNHRCમાં ભારતનો પાકિસ્તાન પર શાબ્દિક પ્રહાર, કહ્યું – પાકિસ્તાન આતંકવાદને નાબૂદ કરવા માટે નક્કર નીતિ લાવે

UNHRCમાં ભારતે પાકિસ્તાનનો ઉઘડો લીધો પાક. પહેલા આતંકવાદને નાબૂદ કરવા માટેની નીતિ લાવે પાકિસ્તાને તેના દેશની કથળતી સ્થિતિ પર ધ્યાન આપવું જોઇએ નવી દિલ્હી: UNHRCમાં ભારતે પાકિસ્તાનનો ઉઘડો લીધો હતો. ભારતે કહ્યું હતું કે, જમ્મૂ કાશ્મીરનો સમગ્ર વિસ્તાર, જેમાં PoK પણ સામેલ છે. તે ભારતનો ભાગ છે અને હંમેશા તેનો અભિન્ન ભાગ રહેશે. ભારતે પાકિસ્તાનને […]

પાકિસ્તાન આતંકવાદનો ગઢ : UNGAમાં ભારતનો ઈમરાનખાનને જવાબ

પાકિસ્તાને ફરી કાશ્મીરનો રાગ આલોપ્યો અલગાવવાદી ગિલાનીને ગણાવ્યા શહીદ પાકિસ્તાનની પ્રોપગેન્ડા ફેલાવવાની કોશિશઃ ભારત દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ વિદેશના પ્રવાસે છે. તેમજ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે આતંકવાદ સહિતના મહત્વના મદ્દા ઉપર સર્ચા કરી હતી. બીજી તરફ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને કાશ્મીરનો રાગ આલોપીને મગરમછના આંસુ સાર્યા હતા. જો કે, ભારતે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code