1. Home
  2. Tag "terrorism"

પાકિસ્તાનમાં આતંકી સંગઠનો સક્રિય, એક્શન લેવા આવશ્યક: કમલા હેરિસ

પીએમ મોદી અને અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ વચ્ચે મુલાકાત આ દરમિયાન કમલા હેરિસે પાકિસ્તાનમાં આતંકી સંગઠન સક્રિય હોવાનું સ્વીકાર્યું આતંકવાદ સામે કડક એક્શન લેવા કરી માંગ નવી દિલ્હી: પીએમ મોદી અત્યારે અમેરિકાના ત્રણ દિવસીય પ્રવાસ પર છે ત્યારે પીએમ મોદીએ શુક્રવારે અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ આ દરમિયાન ભારત-અમેરિકાના સંબંધો […]

કાબુલનો હુમલો આતંકવાદ અને તેને પોષનારાઓ સામે કડક પગલા લેવાનું દર્શાવે છેઃ ભારત

દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં તાબિલાનોના શાસન બાદ અરાજકતા ફેલાઈ છે અને વિવિધ દેશના નાગરિકો અને અનેક અફઘાનિઓ દેશ છોડવા માટે કાબુલ એરપોર્ટ તરફ પ્રયાણ કરી રહ્યાં છે. દરમિયાન ગઈકાલે મોડી સાંજે કાબુલ એરપોર્ટ પાસે થયેલા આતંકવાદી હુમલામાં નોટોના જવાનો સહિત અનેક લોકોના મોત થયાં છે. જેથી અમેરિકા સહિતના દેશોમાં ચિંતા ફેલાઈ છે. દરમિયાન ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું […]

પાકિસ્તાનને પોતાનું બીજુ ઘર માને છે તાલિબાન, જાણો શું કહ્યું તાલિબાની પ્રવક્તાએ?

તાલિબાને પાકિસ્તાનને ગણાવ્યું પોતાનું બીજુ ઘર પાક.ના હિત વિરુદ્વ હોય તે પ્રકારની કોઇ ગતિવિધિઓ તાલિબાન નહીં કરે ભારતને ગણાવ્યો મહત્વનો દેશ નવી દિલ્હી: પાકિસ્તાન ભલે આતંકીઓને શરણ આપતી હોવાની વાતને નકારતું હોય પરંતુ આતંકીઓને પાકિસ્તાન પનાહ આપે છે તે તો જગજાહેર છે. પાકિસ્તાનની જમીન આતંકીઓ માટે સુરક્ષિત છે. હવે તાલિબાનના પ્રવક્તા જબીહુલ્લાહ મુજાહિદે જણાવ્યું કે, […]

UNSC: કેટલાક દેશો આતંકવાદ સામે લડવાના આપણા સામૂહિક સંકલ્પને નબળો પાડે છે: એસ. જયશંકર

અફઘાનિસ્તાનની સ્થિતિ સારી નથી UNSCમાં ભારતીય વિદેશ મંત્રી જયશંકરે બેઠક સંબોધિત કરી કેટલાક દેશ આપણા આતંકવાદ સામે લડવાના સંકલ્પને નબળો પાડે છે નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે ખતરારૂપ આતંકી ગતિવિધિઓના સંદર્ભે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ઉચ્ચ સ્તરીય બેઠકને સંબોધિત કરી છે. આ દરમિયાન તેઓએ પાકિસ્તાન પર નિશાન સાધ્યું […]

કાશ્મીરમાં ફરી આતંકવાદ વધવાના અણસાર, આ છે મહત્વનું કારણ

અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સૈન્ય પાછુ જશે એટલે કાશ્મીરમાં આતંકી ગતિવિધિ વધશે અમેરિકન ડિફેન્સ થિંક ટેંક ફાઉન્ડેશન ફોર ડિફેન્સ ઓફ ડેમોક્રેસીઝે આ ચિંતા વ્યક્ત કરી ખાસ કરીને પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓ વધુ સક્રિય થશે નવી દિલ્હી: હાલમાં કાશ્મીરમાં આતંકી હિલચાલ ઓછી છે જો કે એકવાર અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સૈન્ય પાછું ફરશે ત્યારબાદ કાશ્મીરમાં આતંકી પ્રવૃત્તિઓ વધશે તેવી ચિંતા અમેરિકન […]

જમ્મુ-કાશ્મીરમાં આર્મીનું આતંકવાદ વિરુદ્ધ અભિયાનઃ હથિયારોનો જથ્થો ઝડપાયો

દિલ્હીઃ ભારતમાંથી આતંકવાદને નાથવા માટે કેન્દ્ર સરકાર તથા ભારતીય આર્મી દ્વારા કવાયત શરૂ કરવામાં આવી રહી છે. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને ડામવા માટે ભારતીય સેના દ્વારા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. દરમિયાન  જંગલમાંથી હથિયારોનો સામાન મળી આવતા ઉચ્ચ અધિકારીઓ ચોંકી ઉઠ્યાં હતા. રક્ષા વિભાગના પ્રવક્તાના જણાવ્યા અનુસાર જમ્મુ-કાશ્મીરના જંગલમાંથી એકે-47, કારતુસ, સેલ્ફ લોડિંગ રાઈફલ, 303 બોરની રાઈફલ, […]

આતંકીઓને છાવરતા દેશોની યાદીમાં અમેરિકાએ ક્યૂબાને ફરી ઉમેર્યું

અમેરિકાએ હવે ક્યૂબા પર ફરીથી સાધ્યું નિશાન અમેરિકાએ આતંકીઓને છાવરતા દેશોની યાદીમાં ક્યૂબાને ફરી ઉમેર્યું ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે ફરી એકવાર ક્યૂબાને આતંકીઓના રક્ષણધામ તરીકે વર્ણવ્યુ વોશિંગ્ટન: અમેરિકાએ હવે ક્યૂબા પર નિશાન સાધ્યું છે. અમેરિકાએ આતંકવાદી પરિબળોને છાવરતા દેશોમાં ક્યૂબાનું નામ ફરી એકવાર ઉમેરી દીધું છે. અગાઉના પ્રમુખ બરાક ઓબામાએ આતંકવાદીઓને છાવરતા દેશની યાદીમાંથી ક્યૂબાનું નામ […]

ભારતમાં આતંકવાદી પ્રવૃતિ માટે હથિયાર ઘુસાડવા પાકિસ્તાનની ISIએ દાણચોરો સાથે મીલાવ્યો હાથ- રિપોર્ટ

દિલ્હીઃ પાકિસ્તાન દ્વારા ભારતમાં ભાંગભોડ પ્રવૃતિ માટે હથિયારો ઘુસાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. એટલું જ નહીં હવે પાકિસ્તાન ડ્રોન મારફતે ભારતના સરહદી વિસ્તારમાં હથિયાર મોકલવાના પ્રયાસ કરી રહ્યું છે. તેમજ 3 દિવસમાં ચાર વખત પાકિસ્તાન દ્વારા ડ્રોનની મદદથી પંજાબના સરહદી વિસ્તારમાં હથિયારો ફેંકવામાં આવ્યાં હોવાનું સામે આવતા પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું […]

આતંકીઓના ‘જનક’ ગણાતા પાકિસ્તાનના ભાવિનો આજે થશે ફેંસલો, FATF લેશે નિર્ણય

આતંકીઓને શરણ આપતા પાકિસ્તાનના ભાવિનો આજે ફેંસલો થશે ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ આજે પાક.ના ભાવિનો નિર્ણય કરશે પાકિસ્તાન આતંકીઓ વિરુદ્વ પગલાં લેવામાં સદ્તર નિષ્ફળ રહ્યું છે પેરિસ: આતંકીઓને શરણ આપતા અને આતંકવાદના જનક ગણાતા પાકિસ્તાનના ભાવિનો આજે ફેંસલો થઇ જશે. હકીકતમાં, ફાઇનાન્શ્યિલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) આજે પાકિસ્તાનના ભાવિ અંગે નિર્ણય લેશે. પાકિસ્તાનને સર્જેલો આતંકવાદ […]

દિલ્હીમાં આતંકી હુમલાનું એલર્ટ, જૈશ-એ-મોહમ્મદના 4 આતંકી ઘૂસ્યા, 9 સ્થાનો પર દરોડા

દિલ્હીમાં 3થી4 આતંકીઓની ઘૂસણખોરી દિલ્હીમાં ઘણાં સ્થાનો પર સુરક્ષા વધારવામાં આવી દિલ્હીમાં 9 સ્થાનો પર દરોડાની કાર્યવાહી કરાઈ ભારતની રાજધાની નવી દિલ્હીમાં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ત્રણથી ચાર આતંકવાદીઓએ ઘૂસણખોરી કરી છે. સુરક્ષા એજન્સીઓને ઈનપુટ મળ્યા છે કે તહેવારોના મોસમમાં આતંકવાદી મોટો હુમલો કરે તેવી શક્યતા છે. આ એલર્ટ બાદ દિલ્હીમાં સુરક્ષા વધારવામાં આવી છે. તેને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code