1. Home
  2. Tag "terrorism"

આતંકવાદના મુદ્દે એસ.જયશંકરે પાકિસ્તાન અને ચીનની સાથે યુએનને આડેહાથ લીધું

મુંબઈઃ આતંકવાદ વિરોધી સમિતિની યુએનએસસીની વિશેષ બેઠક દરમિયાન, વિદેશ પ્રધાન એસ જયશંકરે આતંકવાદ મુદ્દે ચીન, પાકિસ્તાન તેમજ સંયુક્ત રાષ્ટ્રની ટીકા કરી હતી. જયશંકરે યુએન પર આકરા પ્રહારો કરતાં કહ્યું હતું કે, જ્યારે આતંકવાદને કાબૂમાં લેવાની વાત આવે છે ત્યારે તે રાજકીય કારણોસર કાર્યવાહી કરવામાં અસમર્થ છે. જયશંકરે હાફિઝ સઈદના પુત્રને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના માર્ગમાં […]

આતંકવાદ ઓનલાઇન કટ્ટરવાદ અને સાયબર જોખમો મારફતે ઝડપથી ફેલાઈ રહ્યો છેઃ PM મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં પ્રગતિ મેદાનમાં 90મી ઇન્ટરપોલ જનરલ એસેમ્બલીને સંબોધન કર્યું હતું. આ પ્રસંગ્રે તેમણે જણાવ્યું હતું કે, ભારત તેની આઝાદીનાં 75મા વર્ષની ઉજવણી કરી રહ્યું છે, જે લોકો અને સંસ્કૃતિઓની ઉજવણી છે. ઇન્ટરપોલ વર્ષ 2023માં તેની સ્થાપનાનાં 100 વર્ષની ઉજવણી કરશે. આ પશ્ચાદ દર્શનનો સમય છે તેમજ ભવિષ્ય નક્કી કરવાનો […]

પાકિસ્તાનઃ આતંકવાદ મુદ્દે નોંધાયેલા કેસમાં ધરપકડથી બચવા ઈમરાનખાન ભૂર્ગભમાં ઉતર્યાં

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં આગામી દિવસોમાં મોટા રાજકીય ઉથલ-પાથલના એંધાણ વર્તાઈ રહ્યાં છે. એક અહેવાલ અનુસાર, આતંકવાદ વિરોધી અધિનિયમ હેઠળ નોંધાયેલા કેસમાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન ધરપકડથી બચવા ફરાર થઈ ગયા છે તેમની વકીલોની ટીમ આગોતરા જામીન માટે કોર્ટનો સંપર્ક કરવાની હતી. પાકિસ્તાનમાં ઈમરાન વિરુદ્ધ સતત કાર્યવાહી ચાલી રહી છે. તેમની સામે આતંકવાદ વિરોધી અધિનિયમ એટલે […]

જમ્મુ-કાશ્મીરઃ ફારૂક અબ્દુલ્લાનો પાકિસ્તાન પ્રેમ છલકાયો

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી સંબંધમાં ખટાશ આવી છે, પાકિસ્તાન આતંકવાદી પ્રવૃતિને પ્રોત્સાહન આપી રહ્યું હોવાથી ભારતે આતંકવાદ મુદ્દે પાકિસ્તાન સાથે સંવાદ પણ બંધ કર્યો છે અને જ્યાં સુધી આતંકવાદી પ્રવૃતિને પ્રોત્સાહન આપવાનું બંધ કરે પછી જ વાતચીત કરવાનો નિર્ણય લીધો છે. દરમિયાન નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લાએ જમ્મુ કાશ્મીરમાં બની […]

જમ્મુ-કાશ્મીરઃ આતંકવાદને નાથવા માટે કેન્દ્ર સરકારે વ્યૂહાત્મક ચક્રવ્યુહ તૈયાર કર્યું

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર આતંકવાદી ઘટનાઓમાં વધારો થયો છે. હાઈબ્રિડ આતંકવાદીઓ ટાર્ગેટ કિલીંગની ઘટનાને અંજામ આપી રહ્યાં છે. ટાર્ગેટ કિલીંગની ઘટનાઓ વધતા કેન્દ્ર સરકાર સફાળી જાગી છે. તેમજ આવી ઘટનાઓને અટકાવવા માટે ચક્રવ્યુહ તૈયાર કરવામાં આવ્યું છે. આતંકવાદનો સફાયો કરવા માટે બેસ્ટ પોલીસ કર્મચારીઓને સ્પેશિયલ તાલિમ આપવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર ટાર્ગેટ કિલીંગની ઘટનાઓને […]

અગલાવવાદી નેતા યાસિન મલિકે આતંકવાદ સહિતના તમામ ગુનાની કરી કબુલાત

નવી દિલ્હીઃ અલગાવવાદી નેતા યાસીન મલિકને દિલ્હીની કોર્ટમાં તમામ આરોપ સ્વીકાર કરી લીધા હોવાનું જાણવા મળે છે. આતંકવાદથી લઈને આતંકવાદી પ્રવૃતિને લઈને કાવતરુ રચવા સહિતના તમામ આરોપ સ્વિકારી લીધા હોવાનું અને તેને પડકારવાનો પણ ઈન્કાર કર્યાનું જાણવા મળે છે. કોર્ટમાં આગામી 19મી મેના રોજ આગળની કાર્યવાહી થશે અને કોર્ટ યાસીન મલિકને સજા પણ ફરમાવી શકે […]

પાકિસ્તાનના નવા PMને અભિનંદનની સાથે આતંકવાદ મુદ્દે રાજનાથસિંહએ આપ્યો સંદેશ

નવી દિલ્હીઃ રક્ષા મંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાનના નવા વડાપ્રધાન શાહબાઝ શરીફને અભિનંદન પાઠવ્યા હતા અને તેમણે સંદેશ પણ આપ્યો છે. રાજનાથ સિંહે કહ્યું કે તેઓ તેમના પાડોશી દેશ (પાકિસ્તાન)ના નવા વડા પ્રધાન (શાહબાઝ શરીફ)ને એક જ સંદેશ મોકલવા માંગે છે કે તેઓ તેમના દેશમાં આતંકવાદને કાબૂમાં લેવામાં સફળ થાય. રાજનાથ સિંહ 2+2 મંત્રણા માટે અમેરિકાની […]

જમ્મુ-કાશ્મીરમાં ત્રાસવાદનો સફાયોઃ સાત દિવસમાં 11 આતંકીઓ ઠાર મરાયાં

દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરને આતંકવાદ મુક્ત બનાવવા માટે સુરક્ષા એજન્સો દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સુરક્ષા એજન્સીઓ આતંકવાદીઓ સામે આકરી કાર્યવાહી કરી રહી છે. દરમિયાન જમ્મુ-કાશ્મીરના IGP વિજય કુમારે કહ્યું કે નવા વર્ષમાં સાત જ દિવસમાં જમ્મુ-કાશ્મીરમાં 11 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યાં છે. જેમાં મોટાભાગના જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાના ટોચના કમાન્ડરો સામેલ હતા. જમ્મુ-કાશ્મીરના બડગામના જોલવા ક્રાલપોરા […]

ભારત આવતા વર્ષે જાન્યુઆરીમાં UNSCની આતંકવાદ વિરોધી સમિતિની અધ્યક્ષતા કરશે,બીજી વખત સોંપવામાં આવશે કમાન

ભારત UNSCની આતંકવાદ વિરોધી સમિતિની કરશે અધ્યક્ષતા આવતા વર્ષે જાન્યુઆરીમાં થશે આયોજન બીજી વખત સોંપવામાં આવશે કમાન દિલ્હી:ભારત જાન્યુઆરીમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની આતંકવાદ વિરોધી સમિતિની અધ્યક્ષતા કરશે. તેમને 2012 પછી આ સમિતિની કમાન સોંપવામાં આવી રહી છે. વાસ્તવમાં અમેરિકાના ન્યૂયોર્કમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર 9/11ના આતંકવાદી હુમલા બાદ સપ્ટેમ્બર 2001માં UNSC દ્વારા આ […]

આતંકવાદને પ્રોત્સાહન આપતા પાકિસ્તાનના PM ઈમરાનખાને નરેન્દ્ર મોદી ઉપર કર્યાં આક્ષેપ

દિલ્હીઃ આતંકવાદ અને આર્થિક મુશ્કેલી સહિતની સમસ્યાનો સામનો કરતા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાને ફરી એકવાર ભારત ઉપર આક્ષેપ કર્યો છે. તેમજ ભારત અને પશ્ચિમી દેશોની નીકટતાએ પાકિસ્તાનની ઉંઘ હરામ થઈ ગઈ છે. ઈમરાન ખાને આરોપ લગાવ્યો કે, ભારતની મોદી સરકાર નસ્લવાદી છે. પશ્ચિમી દેશો આતંકવાદને લઈને પાકિસ્તાનનું તો ખુબ ખરાબ બોલે છે પરંતુ કોઈ પણ હિન્દુસ્તાનની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code