1. Home
  2. Tag "terrorists"

26/11 જેવા હુમલાને અંજામ આપવાના હતા પકડાયેલા આતંકવાદીઓના મનસૂબા, પૂછપરછમાં થયા અનેક ખુલાસા

26-11 જેવા આતંકી હુમલાને અંજામ આપવાની ફિરાકમાં હતા આતંકવાદીઓ પકડાયેલા આતંકવાદીઓએ કસાબે જ્યાં ટ્રેનિંગ લીધી હતી ત્યાં જ લીધી હતી ટ્રેનિંગ કસાબની જેમ ગોળીબાર કરીને લક્ષ્યોને મારવાનું હતું કાવતરું નવી દિલ્હી: દેશને હચમચાવાના મનસૂબા સાથે પકડાયેલા છ આતંકીઓએ પૂછપરછ દરમિયા કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. આ પ્રકારના હુમલાથી દેશના ઘણા રાજ્યોને હચમચાવી દેવાનું કાવતરું હતું. […]

તાલિબાન પાસેથી તાલીમ લીધા બાદ આતંકીઓના PoKમાં ધામા

તાલિબાને જૈશ-એ-મોહમ્મદના આતંકીઓને આપી ટ્રેનિંગ પ્રશિક્ષણ પામેલા આતંકીઓએ PoKમાં નાખ્યા ધામા 38 આતંકીઓએ PoKમાં નાખ્યા ધામા નવી દિલ્હી: તાલિબાને અફઘાનિસ્તાનને બાનમાં લીધા બાદ જમ્મૂ કાશ્મીરમાં પણ આતંકવાદને લઇને જોખમ વધ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના 38 આતંકીઓએ તાલિબાની આતંકીઓ પાસેથી તાલીમ મેળવી છે. અત્યાધુનિક હથિયારો પર પકડ ધરાવતા તેમજ આઇટીમાં પ્રશિક્ષિત આ આતંકીઓ […]

કાબુલને બાન કરવા તરફ તાલિબાન, હવે કાબુલમાં કરી એન્ટ્રી

અફઘાનિસ્તાનના કાબુલમાં પણ હવે તાલિબાનની એન્ટ્રી કાબુલના બહારના વિસ્તાર સુધી આતંકીઓ પહોંચ્યા તાલિબાન અને સેના વચ્ચે થઇ શકે ઘર્ષણ નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં જેનો ડર હતો એ જ થયું. હવે તાલિબાન કાબુલને પણ બાનમાં લેવા જઇ રહ્યું છે. અફઘાનિસ્તાનના ત્રણ અધિકારીઓએ જણાવ્યું કે, તાલિબાની રાજધાની કાબુલના બહારના વિસ્તારમાં પહોંચી ગયા છે. તાલિબાને આજે સવારે જલાલાબાદ પર […]

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓના નિશાના ઉપર રાજકીય નેતાઓઃ એક વર્ષમાં BJPના 12 નેતાની હત્યા

દિલ્હીઃ ધરતી ઉપરના સ્વર્ગ ગણાતા જમ્મુ-કાશ્મીરમાંથી બે વર્ષ અગાઉ કેન્દ્ર સરકારે આર્ટીકલ 370 દૂર કર્યો હતો. જેથી જમ્મુ-કાશ્મીરના કટ્ટરપંથીઓમાં નારાજગી ફેલાઈ હતી. બીજી તરફ આતંકવાદીઓ પણ વધારે સક્રીય થયાં છે. દરમિયાન છેલ્લા એક વર્ષના સમયગાળામાં આતંકવાદીઓએ ભાજપના 12 જેટલા નેતાઓને નિશાન બનવીને હત્યા કરી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજોરી જિલ્લામાં ભાજપના નેતા […]

ઘટસ્ફોટ: ભારતમાં સ્લીપર સેલ-કટ્ટરવાદીઓ તૈયાર કરવાની ફિરાકમાં હતું IS

આતંકી સંગઠન ISને લઇને મોટો ઘટસ્ફોટ IS ભારતમાં સ્લીપર સેલ અને કટ્ટરવાદીઓ તૈયાર કરવા માંગતું હતું ISના ધરપકડ કરાયેલા આતંકીઓની પૂછપરછમાં આ ખુલાસો થયો છે નવી દિલ્હી: આતંકી સંગઠન IS સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યું છે. હવે IS સમગ્ર ભારતમાં સ્લીપર સેલ અને કટ્ટર સમર્થકોની એક ફોજ તૈયાર કરી રહ્યું છે. ISના ધરપકડ કરાયેલા આતંકીઓની […]

સ્ટુડન્ટ વિઝા ઉપર પાકિસ્તાન ગયેલા જમ્મુ-કાશ્મીરના કેટલાક યુવાનો આતંકવાદી બનીને ફર્યાં પરતઃ પોલીસ એલર્ટ

દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સામે પોલીસ અને સુરક્ષા જવાનોએ અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન જમ્મુ-કાશ્મીરના ઓછામાં ઓછા 57 જેટલા યુવાનો વર્ષ 2017 અને 2018માં ટુરિસ્ટ વિઝા અને સ્ટડી વિઝા ઉપર પાકિસ્તાન ગયા બાદ આતંકવાદી બની ગયા હોવાનો ચોંકાવનારો ખુલાસો જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગસિંહે કર્યો હતો. એટલું જ નહીં કેટલાક યુવાનો આતંકવાદી બનીને હથિયારો સાથે પરત ફર્યાં હોવાનો […]

જમ્મુ-કાશ્મીરઃ સુરક્ષાદળો ઉપર આતંકવાદીઓએ કર્યો ગ્રેનેડ હુમલો, બે જવાનો ઘાયલ

દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આતંકવાદી હુમલામાં સુરક્ષાદળના બે જવાન ઘાયલ થયાં હતા. આતંકવાદીઓએ આ હુમલો શ્રીનગરના હરીસિંહ હાઈ સ્ટ્રીટમાં કર્યો હતો. સુરક્ષાદળના જવાનો બપોરના સમયે શ્રીનગર અમીરાકદલ વિસ્તારમાં ડ્યુટી કરતા હતા. ત્યારે હરીસિંહ હાઈ સ્ટ્રીટ વિસ્તારમાં આતંકવાદીઓને સુરક્ષાદળોની પોસ્ટ ઉપર ગ્રેનેડ ફેંક્યો હતો. જો કે, તેમનું નિશાન ચુક્યું હતું અને બોમ્બ પોસ્ટ પહેલા જ રસ્તા ઉપર […]

અફઘાનિસ્તાનમાં 570 તાલિબાની આતંકીઓનો સફાયો: અફઘાનિસ્તાન સંરક્ષણ મંત્રાલય

અફઘાનિસ્તાનમાં છેલ્લા 24 કલાકમાં 570 આતંકીઓનો ખાતમો અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયે કર્યો દાવો અમેરિકી વાયુસેનાએ પણ તાલિબાનીઓના અડ્ડા નષ્ટ કર્યા નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તાલિબાનના વધતા કહેરને ડામવા અને આતંકને કાબૂમાં કરવા માટે અમેરિકી વાયુસેના ત્યાં સતત એરસ્ટ્રાઇક કરી રહી છે અને આતંકીઓનો સફાયો કરી રહી છે. અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલય અનુસાર છેલ્લા 24 કલાકમાં 572 આતંકીઓનો ખાત્મો […]

ભારતીય સુરક્ષા દળોએ આતંકવાદીના કાવતરાને બનાવ્યું નિષ્ફળઃ ડ્રોન તોડી પાડી વિસ્ફોટક સામગ્રી કરી જપ્ત

દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં કનાચક વિસ્તારમાં પોલીસે એક પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર ડ્રોનને તોડી પાડીને પાંચ કિલો વિસ્ફોટક આઈઈડી પણ જપ્ત કરવામાં આવ્યું છે. ડ્રોન ભારતીય સીમાની અંદર 6 કિમી આવ્યું હતું. સરહદ ઉપર છેલ્લા કેટલાક દિવસોથી અવાર-નવાર ડ્રોન નજરે પડે છે. આતંકવાદીઓ ડ્રોનના મારફતે મોટા કાવતરાને અંજામ આપે તેવી આશંકા ગુપ્તચર એજન્સીઓએ […]

જમ્મુ-કાશ્મીરના સોપોરમાં એન્કાઉન્ટર,સુરક્ષા દળો દ્વારા બે આતંકીઓનો ઢેર,સર્ચ ઓપરેશન શરૂ

જમ્મુ-કાશ્મીરના સોપોરમાં એન્કાઉન્ટર સુરક્ષા દળો દ્વારા બે આતંકીઓનો ઢેર હાલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ શ્રીનગર :જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના સોપોરમાં ગુરુવારની રાતથી ચાલી રહેલા એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. વારપોરા વિસ્તારમાં એન્કાઉન્ટર બાદ સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવી રહ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ,એક ટોચનો આતંકી કમાન્ડર અન્ય એક આતંકી સાથે વારપોરા ગામના એક મકાનમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code