1. Home
  2. Tag "terrorists"

ઘટસ્ફોટ: ભારતમાં સ્લીપર સેલ-કટ્ટરવાદીઓ તૈયાર કરવાની ફિરાકમાં હતું IS

આતંકી સંગઠન ISને લઇને મોટો ઘટસ્ફોટ IS ભારતમાં સ્લીપર સેલ અને કટ્ટરવાદીઓ તૈયાર કરવા માંગતું હતું ISના ધરપકડ કરાયેલા આતંકીઓની પૂછપરછમાં આ ખુલાસો થયો છે નવી દિલ્હી: આતંકી સંગઠન IS સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યું છે. હવે IS સમગ્ર ભારતમાં સ્લીપર સેલ અને કટ્ટર સમર્થકોની એક ફોજ તૈયાર કરી રહ્યું છે. ISના ધરપકડ કરાયેલા આતંકીઓની […]

સ્ટુડન્ટ વિઝા ઉપર પાકિસ્તાન ગયેલા જમ્મુ-કાશ્મીરના કેટલાક યુવાનો આતંકવાદી બનીને ફર્યાં પરતઃ પોલીસ એલર્ટ

દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સામે પોલીસ અને સુરક્ષા જવાનોએ અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન જમ્મુ-કાશ્મીરના ઓછામાં ઓછા 57 જેટલા યુવાનો વર્ષ 2017 અને 2018માં ટુરિસ્ટ વિઝા અને સ્ટડી વિઝા ઉપર પાકિસ્તાન ગયા બાદ આતંકવાદી બની ગયા હોવાનો ચોંકાવનારો ખુલાસો જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગસિંહે કર્યો હતો. એટલું જ નહીં કેટલાક યુવાનો આતંકવાદી બનીને હથિયારો સાથે પરત ફર્યાં હોવાનો […]

જમ્મુ-કાશ્મીરઃ સુરક્ષાદળો ઉપર આતંકવાદીઓએ કર્યો ગ્રેનેડ હુમલો, બે જવાનો ઘાયલ

દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આતંકવાદી હુમલામાં સુરક્ષાદળના બે જવાન ઘાયલ થયાં હતા. આતંકવાદીઓએ આ હુમલો શ્રીનગરના હરીસિંહ હાઈ સ્ટ્રીટમાં કર્યો હતો. સુરક્ષાદળના જવાનો બપોરના સમયે શ્રીનગર અમીરાકદલ વિસ્તારમાં ડ્યુટી કરતા હતા. ત્યારે હરીસિંહ હાઈ સ્ટ્રીટ વિસ્તારમાં આતંકવાદીઓને સુરક્ષાદળોની પોસ્ટ ઉપર ગ્રેનેડ ફેંક્યો હતો. જો કે, તેમનું નિશાન ચુક્યું હતું અને બોમ્બ પોસ્ટ પહેલા જ રસ્તા ઉપર […]

અફઘાનિસ્તાનમાં 570 તાલિબાની આતંકીઓનો સફાયો: અફઘાનિસ્તાન સંરક્ષણ મંત્રાલય

અફઘાનિસ્તાનમાં છેલ્લા 24 કલાકમાં 570 આતંકીઓનો ખાતમો અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયે કર્યો દાવો અમેરિકી વાયુસેનાએ પણ તાલિબાનીઓના અડ્ડા નષ્ટ કર્યા નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તાલિબાનના વધતા કહેરને ડામવા અને આતંકને કાબૂમાં કરવા માટે અમેરિકી વાયુસેના ત્યાં સતત એરસ્ટ્રાઇક કરી રહી છે અને આતંકીઓનો સફાયો કરી રહી છે. અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલય અનુસાર છેલ્લા 24 કલાકમાં 572 આતંકીઓનો ખાત્મો […]

ભારતીય સુરક્ષા દળોએ આતંકવાદીના કાવતરાને બનાવ્યું નિષ્ફળઃ ડ્રોન તોડી પાડી વિસ્ફોટક સામગ્રી કરી જપ્ત

દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં કનાચક વિસ્તારમાં પોલીસે એક પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર ડ્રોનને તોડી પાડીને પાંચ કિલો વિસ્ફોટક આઈઈડી પણ જપ્ત કરવામાં આવ્યું છે. ડ્રોન ભારતીય સીમાની અંદર 6 કિમી આવ્યું હતું. સરહદ ઉપર છેલ્લા કેટલાક દિવસોથી અવાર-નવાર ડ્રોન નજરે પડે છે. આતંકવાદીઓ ડ્રોનના મારફતે મોટા કાવતરાને અંજામ આપે તેવી આશંકા ગુપ્તચર એજન્સીઓએ […]

જમ્મુ-કાશ્મીરના સોપોરમાં એન્કાઉન્ટર,સુરક્ષા દળો દ્વારા બે આતંકીઓનો ઢેર,સર્ચ ઓપરેશન શરૂ

જમ્મુ-કાશ્મીરના સોપોરમાં એન્કાઉન્ટર સુરક્ષા દળો દ્વારા બે આતંકીઓનો ઢેર હાલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ શ્રીનગર :જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના સોપોરમાં ગુરુવારની રાતથી ચાલી રહેલા એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. વારપોરા વિસ્તારમાં એન્કાઉન્ટર બાદ સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવી રહ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ,એક ટોચનો આતંકી કમાન્ડર અન્ય એક આતંકી સાથે વારપોરા ગામના એક મકાનમાં […]

જમ્મૂ-કાશ્મીરમાં ફરીથી શાંતિ ડહોળાઇ, જૂન-જુલાઇમાં 16 એન્કાઉન્ટર કરાયા, 86 આતંકીઓ ઠાર

જમ્મૂ-કાશ્મીરમાં શાંતિની એક ઝલક બાદ ફરી વધ્યો આતંકવાદ જૂન-જુલાઇ મહિનામાં સુરક્ષાદળોએ 16 એન્કાઉન્ટર કર્યા આ એન્કાઉન્ટરમાં સુરક્ષદળોએ 86 આતંકવાદીઓને ઠાર કર્યા નવી દિલ્હી: જમ્મૂ અને કાશ્મીરમાં થોડાક સમય પહેલા શાંતિમય માહોલ બાદ ગત છ સપ્તાહમાં ઘાટીમાં આતંકવાદી સાથે સંબંધિત હિંસામાં વધારો જોવા મળ્યો છે. સાથે સુરક્ષા દળો પર હુમલો પણ વિદેશી આતંકીઓની સંખ્યામાં તેજી આવી […]

આતંકીઓના નિશાના પર હતું અયોધ્યાનું રામ મંદિર, ATSએ આતંકીઓ પાસેથી કાશી-મથુરાના નક્શા પણ જપ્ત કર્યા

લખનઉથી પકડાયેલા આતંકીઓની પૂછપરછમાં થયા ચોંકાવનારા ખુલાસા આતંકીઓના નિશાના પર રામ મંદિર હતું ATSએ આતંકીઓ પાસેથી કાશી-મથુરાના નક્શા કર્યા જપ્ત લખનઉ: બે દિવસ પહેલા લખનઉમાંથી કેટલાક આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ આતંકીઓની પૂછપરછમાં કેટલાક મોટા ચોંકાવનારા ખુલાસા થઇ રહ્યા છે. યુપી એટીએસે આતંકીઓની પાસેથી અનેક મહત્વની જગ્યાના નક્શા જપ્ત કર્યા છે. આતંકીઓની પાસે અયોધ્યાના […]

લખનઉથી પકડાયેલા આતંકીઓ 15 ઑગસ્ટ પહેલા આતંકી હુમલાની ફિરાકમાં હતા: UP ADG પ્રશાંત કુમાર

લખનઉમાંથી શંકાસ્પદ આતંકીઓની ધરપકડ 15 ઑગસ્ટ પહેલા આતંકી હુમલો કરવાનો હતો પ્લાન UPના એડીજી પ્રશાંત કુમારે કર્યા મહત્વના ખુલાસા નવી દિલ્હી: લખનઉમાંથી આજે કેટલાક શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ આતંકીઓને લઇને ઉત્તર પ્રદેશના એડીજી પ્રશાંત કુમારે મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, આજે ATSએ મોટા આતંકી ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. તેમણે જણાવ્યું […]

કોલકાત્તામાંથી જમાત-ઉલ-મુજાહીદ્દીનના ત્રણ આતંકીની ધરપકડ, હથિયાર જપ્ત કરાયા

કોલકાત્તામાં પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સની મોટી કાર્યવાહી ટાસ્ક ફોર્સે કોલકાત્તામાંથી જમાત-ઉલ-મુજાહીદ્દીન બાંગ્લાદેશના ત્રણ શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરી STFએ શંકાસ્પદોની પાસેથી હથિયારો પણ જપ્ત કર્યા છે નવી દિલ્હી: કોલકાત્તા પોલીસે મોટા એક્શન લીધા છે. કોલકાત્તા પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સે કોલકાત્તામાંથી જમાત-ઉલ-મુજાહીદ્દીન બાંગ્લાદેશના ત્રણ શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરી છે. STFએ શંકાસ્પદોની પાસેથી હથિયારો પણ જપ્ત કર્યા છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code