1. Home
  2. Tag "terrorists"

જમ્મૂ-કાશ્મીરમાં ફરીથી શાંતિ ડહોળાઇ, જૂન-જુલાઇમાં 16 એન્કાઉન્ટર કરાયા, 86 આતંકીઓ ઠાર

જમ્મૂ-કાશ્મીરમાં શાંતિની એક ઝલક બાદ ફરી વધ્યો આતંકવાદ જૂન-જુલાઇ મહિનામાં સુરક્ષાદળોએ 16 એન્કાઉન્ટર કર્યા આ એન્કાઉન્ટરમાં સુરક્ષદળોએ 86 આતંકવાદીઓને ઠાર કર્યા નવી દિલ્હી: જમ્મૂ અને કાશ્મીરમાં થોડાક સમય પહેલા શાંતિમય માહોલ બાદ ગત છ સપ્તાહમાં ઘાટીમાં આતંકવાદી સાથે સંબંધિત હિંસામાં વધારો જોવા મળ્યો છે. સાથે સુરક્ષા દળો પર હુમલો પણ વિદેશી આતંકીઓની સંખ્યામાં તેજી આવી […]

આતંકીઓના નિશાના પર હતું અયોધ્યાનું રામ મંદિર, ATSએ આતંકીઓ પાસેથી કાશી-મથુરાના નક્શા પણ જપ્ત કર્યા

લખનઉથી પકડાયેલા આતંકીઓની પૂછપરછમાં થયા ચોંકાવનારા ખુલાસા આતંકીઓના નિશાના પર રામ મંદિર હતું ATSએ આતંકીઓ પાસેથી કાશી-મથુરાના નક્શા કર્યા જપ્ત લખનઉ: બે દિવસ પહેલા લખનઉમાંથી કેટલાક આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ આતંકીઓની પૂછપરછમાં કેટલાક મોટા ચોંકાવનારા ખુલાસા થઇ રહ્યા છે. યુપી એટીએસે આતંકીઓની પાસેથી અનેક મહત્વની જગ્યાના નક્શા જપ્ત કર્યા છે. આતંકીઓની પાસે અયોધ્યાના […]

લખનઉથી પકડાયેલા આતંકીઓ 15 ઑગસ્ટ પહેલા આતંકી હુમલાની ફિરાકમાં હતા: UP ADG પ્રશાંત કુમાર

લખનઉમાંથી શંકાસ્પદ આતંકીઓની ધરપકડ 15 ઑગસ્ટ પહેલા આતંકી હુમલો કરવાનો હતો પ્લાન UPના એડીજી પ્રશાંત કુમારે કર્યા મહત્વના ખુલાસા નવી દિલ્હી: લખનઉમાંથી આજે કેટલાક શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ આતંકીઓને લઇને ઉત્તર પ્રદેશના એડીજી પ્રશાંત કુમારે મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, આજે ATSએ મોટા આતંકી ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. તેમણે જણાવ્યું […]

કોલકાત્તામાંથી જમાત-ઉલ-મુજાહીદ્દીનના ત્રણ આતંકીની ધરપકડ, હથિયાર જપ્ત કરાયા

કોલકાત્તામાં પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સની મોટી કાર્યવાહી ટાસ્ક ફોર્સે કોલકાત્તામાંથી જમાત-ઉલ-મુજાહીદ્દીન બાંગ્લાદેશના ત્રણ શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરી STFએ શંકાસ્પદોની પાસેથી હથિયારો પણ જપ્ત કર્યા છે નવી દિલ્હી: કોલકાત્તા પોલીસે મોટા એક્શન લીધા છે. કોલકાત્તા પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સે કોલકાત્તામાંથી જમાત-ઉલ-મુજાહીદ્દીન બાંગ્લાદેશના ત્રણ શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરી છે. STFએ શંકાસ્પદોની પાસેથી હથિયારો પણ જપ્ત કર્યા છે. […]

જમ્મુ કાશ્મીર: કુલગામમાં આતંકી અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર શરૂ

આતંકીઓ-સુરક્ષા દળો વચ્ચે અથડામણ છેલ્લા 24 કલાકમાં આ ત્રીજું અથડામણ કુલગામના રેડવાની વિસ્તારમાં અથડામણ શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં ફરી એકવાર આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ એન્કાઉન્ટર કુલગામના રેડવાની વિસ્તારમાં થઈ રહ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ બે થી ત્રણ આતંકીઓ છુપાયેલા હોવાની આશંકા છે. સુરક્ષા દળો સાથે પોલીસે મોરચો સંભાળી લીધો છે. […]

જમ્મૂ કાશ્મીર: પુલવામામાં સર્ચ ઑપરેશન દરમિયાન 3 આતંકીઓ ઢેર, 1 જવાન શહીદ

જમ્મૂ કાશ્મીરના પુલવામામાં સર્ચ ઑપરેશન જવાનોએ ત્રણ આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો જો કે એક ભારતીય જવાન પણ શહીદ નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીરના પુલવામાં જીલ્લામાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. જવાનોએ એક એન્કાઉન્ટરમાં ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર પુલવામામાં જવાનો અને આતંકીઓ વચ્ચે ગોળીબાર થયો હતો. જેમાં દુર્ભાગ્યપૂર્ણ રીતે ભારતનો એક જવાન પણ […]

ઘાટીમાં હજુ પણ આશરે 200 જેટલા આતંકીઓ સક્રિય, વર્ષના અંત સુધીમાં સંખ્યા ઘટાડી દઇશું: કોર કમાંડર

ઘાટીમાં હજુ પણ આશરે 200 જેટલા આતંકવાદીઓ સક્રિય વર્ષના અંત સુધીમાં આ સંખ્યા ઘટાડી દેવાશે ચિનાર કોર કમાંડર લેફ્ટનેન્ટ જનરલ ડીપી પાંડેએ દર્શાવી આ મક્કમતા નવી દિલ્હી: છેલ્લા ઘણા વર્ષોથી જમ્મૂ કાશ્મીરની ઘાટીઓમાં વારંવાર આતંકવાદીઓ અનેક હુમલાઓને અંજામ આપતા હોય છે. ક્યારેક આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ તો ક્યારેક ગોળીબાર કરે છે. ખાસ કરીને આતંકીઓને શરણ આપનારા […]

શ્રીનગરના ખાનમોહમાં સુરક્ષા દળોએ એન્ટકાઉન્ટરમાં બે આતંકવાદીઓને માર્યાં ઠાર

દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોએ એક એન્કાઉન્ટરમાં 2 આતંકીઓને ઠાર કર્યા છે. આ એનકાઉન્ટર શ્રીનગરનાં ખાનમોહ વિસ્તારમાં શરૂ થયું હતું, જેમાં સુરક્ષા દળો સાથે વહેલી સવારથી ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સંગઠન અલ-બદ્ર આતંકી સંગઠનનાં બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર શ્રીનગરનાં ખાનમોહ વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે એન્કાઉન્ટરમાં ઓછામાં ઓછા બે આતંકવાદીઓ માર્યા ગયા […]

સુરક્ષાદળોએ આતંકીઓના મનસૂબા નિષ્ફળ બનાવ્યા, 3 આતંકીઓ ઠાર કરાયા

જમ્મૂ કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા સુરક્ષદળોએ એન્કાઉન્ટરમાં 3 આતંકીઓનો બોલાવ્યો ખાત્મો આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે હજુ પણ અથડામણ ચાલુ નવી દિલ્હી: જમ્મૂ-કાશ્મીરના શોપિયામાં સુરક્ષાદળોને એક મોટી સફળતા સાંપડી છે. સુરક્ષાદળોએ વહેલી સવારે દક્ષિણ કાશ્મીરમાં એન્કાઉન્ટરમાં 3 આતંકીઓનો ખાત્મો બોલાવ્યો છે. આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ ચાલુ છે. પ્રાપ્ત વિગતો અનુસાર, અથડામણમાં ખાત્મો બોલાવાયેલા આતંકીઓ આતંકી […]

શોપિયાં એન્કાઉન્ટર: આતંકવાદીઓએ મસ્જિદના એક હિસ્સાને આગ લગાડવાનો કર્યો હતો પ્રયાસ

જમ્મૂ કાશ્મીરના શોપિયામાં કરાયું હતું એન્કાઉન્ટર આતંકીઓએ મસ્જિદના એક હિસ્સામાં આગ લગાડવા કર્યો હતો પ્રાયાસ મસ્જિદની આસપાસ ઓપરેશનના કારણે તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીરમાં શોપિયા જીલ્લામાં શુક્રવારે મસ્જિદમાંથી ભાગવાનો પ્રયાસ કરી રહેલા આતંકીઓએ મસ્જિદના એક હિસ્સામાં આગ લગાડવાનો પણ પ્રયત્ન કર્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, સુરક્ષાદળોએ અહીંયા છૂપાયેલા આતંકીઓને બહાર કાઢવા માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code