ઠાકોર સમાજમાં કૂ-રિવાજો દૂર કરાયા, 16 નવા નિયમો, સાંસદ ગનીબેને લેવડાવ્યા શપથ
અમદાવાદ, 1 જાન્યુઆરી 2026: Customs removed from Thakor community, 16 new rules formulated દરેક સમાજમાં સમય સાથે બદલાવ થઈ રહ્યો છે. ત્યારે ઠાકોર સમાજ દ્વારા જુના કૂ-રિવાજોને તિલાંજલિ આપવાનો મહત્વનો નિર્ણય ઠાકોર સમાજના આગોવાનો દ્વારા લેવામાં આવ્યો છે. બનાસકાંઠાના ઓગાડમાં આગામી 4 જાન્યુઆરીએ યોજાનારા ઠાકોર સમાજના ભવ્ય મહાસંમેલન પહેલા પાટણમાં ઠાકોર સમાજ દ્વારા એક ક્રાંતિકારી […]


