પહેલગામ હુમલામાં જીવ ગુમાવનાર શુભમ દ્રિવેદીની પત્નીએ ઓપરેશન સિંદુર માટે ભારતીય સેનાનો આભાર માન્યો
નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારા શુભમ દ્વિવેદીની પત્ની ઐશ્ન્યાએ ભારતીય સેનાની કાર્યવાહી પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેણીએ કહ્યું કે હું મારા પતિના મૃત્યુનો બદલો લેવા બદલ વડા પ્રધાન મોદીનો આભાર માનવા માંગુ છું. તેમણે કહ્યું કે હું ખૂબ નાની છું. હું વધુ શું કહી શકું? અમારા આખા પરિવારને પીએમ […]