ઈરાનથી પરત ફરેલા ભારતીય માછીમારો મામલે વિદેશ મંત્રીએ આર્મેનિયાનો આભાર માન્યો
નવી દિલ્હી, 05 એપ્રિલ 2026: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ઈરાનમાં ફસાયેલા 345 ભારતીય માછીમારો ગઈકાલે સાંજે ચેન્નાઈ પહોંચ્યા. તેમને આર્મેનિયા થઈને ભારત લાવવામાં આવ્યા. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, સંઘર્ષગ્રસ્ત પ્રદેશમાં ભારતીય નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવાના પ્રયાસોના ભાગ રૂપે આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. વિદેશ મંત્રીએ માછીમારોની વાપસીમાં આર્મેનિયન સરકારની મદદ બદલ આભાર […]


