થરાદ- વાવ માયનોર કેનાલમાં 10 દિવસ પાણીનો વાયદો કર્યા બંધ કરી દેવાતાં ખેડૂતોમાં રોષ ફેલાયો
પાલનપુરઃ બનાસકાંઠાના સરહદી થરાદ-વાવની મુખ્ય અને માયનોર કેનાલોમાં છોડવામાં આવેલા પાણી શુક્રવારથી બંધ થતાં ખેડુતોમાં રોષની લાગણી પ્રસરવા પામી હતી. 10 દિવસની જાહેરાત કરવા છતાં આઠ દિવસે પાણી બંધ કરી દેવાતાં ખેડુતોમાં નારાજગી ઊભી થઈ છે. ખેડુતો કહી રહ્યા છે, કે કેનાલોમાં પાણી તો ઘણા સમયથી આપવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું પણ ખેડુતોમાં વિરોધ […]