થરાદ નજીક નર્મદાની નહેર નીચે બનાવેલું નાળું ખેડુતો માટે બન્યુ આફતરૂપ, ખેતરોમાં પાણી ભરાયા
પાલનપુરઃ જિલ્લાના થરાદ તાલુકાના જમડા ગામની સીમમાંથી પસાર થતી મુખ્ય નર્મદા નહેર નીચે બનાવેલા વરસાદી પાણીના નિકાલ માટેનું નાળું ખેડુતો માટે આફતી બની જતાં ખેડૂતોના ખેતરો જળબંબાકાર બની ગયા છે. જેના પગલે ખેતરોમાં ઢીંચણસમું પાણી હજુ પણ ભરાયેલું હોવાથી પાક નિષ્ફળ જવા પામ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ થરાદ તાલુકાના જમડા ગામની સીમમાંથી પસાર થતી મુખ્ય […]