દેવ ઊઠી અગિયારસ પહેલા જ ગિરનાર પ્રરિક્રમાના દ્વાર ખોલી દેવાતા 50 હજાર યાત્રિકોએ કર્યો પ્રારંભ
જૂનાગઢ: ગરવા ગિરનારની પરિક્રમાનું વિશેષ મહાત્મ્ય છે. દેવ ઊઠી અગિયારસથી ગિરનારથી પરિક્રમાનો પ્રારંભ થાય છે. પણ આ વખતે પરિક્રમાની યાત્રાના પ્રારંભ પહેલા જ ઘણાબધા યાત્રિકો પ્રવેશ દ્વાર સુધી આવી જતાં વિધિવત પરિક્રમાનો પ્રારંભ થાય તેના એક દિવસ પહેલા જ પ્રવેશ દ્વાર યાત્રિકો માટે ખોલી દેવામાં આવતા 50 હજારથી વધુ પદયાત્રિઓએ જય ગિરનારીના નાદ સાથે યાત્રાનો […]