રાજ્યમાં હવે મધ્યાહન ભોજનના અનાજનું વિતરણ 31મી ડિસેમ્બર સુધી કરાશે
કોરોનાને લીધે સ્કૂલો બંધ હોવાથી ઓગસ્ટથી મધ્યાહન ભોજનનું અનાજ વિતરણ બંધ હતું જો કે હવે કોર્પોરેશન દ્વારા આજથી ફરી અનાજ વિતરણ શરૂ કરવામાં આવ્યું 31મી ડિસેમ્બર સુધી વાલીને સસ્તા અનાજની દુકાન પરથી અનાજનું વિતરણ થશે ગાંધીનગર; કોરોનાને લીધે સ્કૂલો બંધ હોવાથી બાળકોના વાલીને નિયમ અનુસાર મધ્યાહન ભોજનનું અનાજ વિતરણ કરવામાં આવે છે જે ઓગસ્ટથી આપવામાં […]