1. Home
  2. Tag "the waters of Narmada turned again"

ખારાઘોડાના રણના 40 કિમી વિસ્તારમાં ફરીવાર નર્મદાના પાણી ફરી વળ્યા, અગરિયાઓને મુશ્કેલી

સુરેન્દ્રનગરઃ કચ્છના નાના રણ તરીકે ઓળખાતા ખારાઘોડા, ઝીંઝુવાડા અને ધ્રાંગધ્રાના રણ વિસ્તારમાં અગરિયાઓ દ્વારા મીઠું પકવીને રોજગારી મેળવવામાં આવી રહી છે, રણ વિસ્તારમાં ઘૂડસર અભ્યારણ્ય પણ આવેલુ છે. ત્યારે રણ વિસ્તાર નજીકથી પસાર થતી નર્મદા કેનાલનું પાણી ઊભરાઈને રણ વિસ્તારમાં ફેલાઈ જતું હોય છે. થોડા દિવસ પહેલા જ મીઠાંના અગરો પર કેનાલના પાણી ફરી વળતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code