રાંધતા વખતે તેલના છાંટા ઉડ્યા હોય તો તરત જ કરો આટલું કામ, સ્કિન પર નહી રહે ડાઘ
શરિરની કોઈ પણ સ્કિન પર તેલના છાંટા ઉડે એટલે તરત પાણી લગાવો ત્યાર બાદ તેલ જ્યા લાગ્યું ત્યા મલાી લગાવી દો જ્યારે દરે ગૃહિણીઓ ઘરમાં ભોજન બનાવતી હોય છે અથવા કઈક તળતી હોય ત્યારે તેલના છાંટા ઉડતા હોય છે, આવી સ્થિતિમાં તેલના છાંટા અક મજબૂત ડાઘ બનીને રહી જાય છે ઘણી વખત સ્કિન પર કાળા […]