1. Home
  2. Tag "three new criminal laws"

ત્રણ નવા ફોજદારી કાયદાઓ 2029સુધીમાં સત્ર અદાલતથી સર્વોચ અદાલત સુધી સમયસર ન્યાય સુનિશ્ચિત કરશે-ગૃહમંત્રી અમિત શાહ

નવી દિલ્હી 04 જાન્યુઆરી 2026: ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે ત્રણ નવા ફોજદારી કાયદાઓ 2029 સુધીમાં સત્ર અદાલતથી થી સર્વોચ અદાલત સુધી સમયસર ન્યાય સુનિશ્ચિત કરશે. તેમણે ગઈકાલે વિજયપુરમ, આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ગૃહ મંત્રાલયની સંસદીય સલાહકાર સમિતિની બેઠકની અધ્યક્ષતા કરતી વખતે આ નિવેદન આપતા જણાવ્યું હતું કે આ કાયદાઓ તપાસને ઝડપી બનાવી રહ્યા છે […]

જમ્મુ-કાશ્મીરમાં એપ્રિલ સુધી ત્રણ નવા ફોજદારી કાયદા અમલમાં આવશે : અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં ઉપરાજ્યપાલ મનોજ સિન્હા અને મુખ્ય પ્રધાન ઉમર અબ્દુલ્લા સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં જમ્મુ-કાશ્મીરમાં 3 નવા ફોજદારી કાયદા અંગે સંમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં જમ્મુ-કાશ્મીરમાં પોલીસ, જેલ, કોર્ટ, અભિયોજન અને ફોરેંસિકથી સંબંધિત વિવિધ નવી વ્યવસ્થાઓનું તારણ અને વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવામાં આવી. કેન્દ્ર ગૃહ […]

ભારતીય ન્યાય સંહિતાનો મંત્ર છે નાગરિક પ્રથમ: પ્રધાનમંત્રી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ચંદીગઢમાં ત્રણ પરિવર્તનકારી નવા ફોજદારી કાયદાઓ – ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય શક્તિ અધિનિયમ – ના સફળ અમલીકરણને રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. અહિં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે, ચંદીગઢની ઓળખ દેવી મા ચંડી સાથે સંકળાયેલી છે, જે સત્ય અને ન્યાયની સ્થાપના કરનારી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code