હર ઘર તિરંગા અભિયાન, અમુલના દૂધના પાઉચ પર હવે તિરંગાનો લોગો છપાશે,
અમદાવાદઃ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્યમાં અલગ અલગ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. ત્યારે અમુલ ફેડરેશનનાં મેનેજીંગ ડિરેકટર આર. એસ. સોઢીએ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી.જેમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત અમૂલ દૂધનાં પાઉચ પર હર ઘર તિરંગાનો લોગો છપાશે. અમુલ ફેડરેશનનાં મેનેજીંગ ડિરેકટર આર એસ સોઢીએ જણાવ્યું છે કે, દરરોજ ત્રણ કરોડ પરિવારો સુધી […]