1. Home
  2. Tag "Tiranga Yatra"

ગુજરાતના 33 જિલ્લા મથકોએ કોંગ્રેસ દ્વારા સર્વધર્મ સમભાવના સંદેશ સાથે તિરંગા યાત્રા યોજાઈ

અમદાવાદઃ કોંગ્રેસ દ્વારા ભારત જોડો તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના 33 જિલ્લા અને આઠ મહાનગરોમાં યોજાનારી “ભારત જોડો તિરંગા યાત્રા”ના ભાગ રૂપે અમદાવાદમાં શહીદ વીર કિનારીવાલા સ્મારકે પુષ્પાંજલિ કર્યા બાદ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરોની બાઈક રેલી મહાત્મા ગાંધીના ઐતિહાસિક સાબરમતી આશ્રમ ખાતે પહોચી હતી. રેલીને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ […]

રાજકોટમાં 12મીને શુક્રવારે યોજાનારી તિરંગા યાત્રામાં સીએમ અને ગૃહ રાજ્યમંત્રી ઉપસ્થિત રહેશે

રાજકોટઃ ગુજરાત રાષ્ટ્રભક્તિના રંગે રંગાયુ હોય તેમ  હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી રંગેચંગે થઈ રહી છે. રાજકોટ શહેરમાં તારીખ 12 ઓગસ્ટના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા યોજાશે. આ અંગે રાજકોટ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, આગામી 12 તારીખને શુક્રવારના રોજ સમગ્ર સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરતા રાજકોટ […]

અમદાવાદમાં ભાજપના યુવા મોરચાની તિરંગા યાત્રાનો ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરાવ્યો પ્રારંભ

અમદાવાદઃ  આઝાદી કા અમૃત મહોત્સવની ઊજવણીના ભાગરૂપે  આગામી તા. 13થી 15 ઓગસ્ટ દરમિયાન “હર ઘર તિરંગા” કાર્યક્રમ યોજાશે, દેશના સૌ નાગરીકો પોત- પોતાના ઘર, પ્રતિષ્ઠાન, કચેરી, કાર્યાલય, ઓફિસ પર તિરંગો લહેરાવે તે અંતર્ગત ભારતીય જનતા યુવા મોરચા દ્વારા રવિવારે અમદાવાદમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયુ હતું.  ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code