1. Home
  2. Tag "Tiranga Yatra"

પાટનગર બન્યું તિરંગામયઃ વિદ્યાર્થી અને યુવાનો સહિત હજારો નાગરિકો જોડાયા

દેશના 80મા સ્વતંત્રતા પર્વ પૂર્વે ગાંધીનગરમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ તિરંગા યાત્રાના ૨.૪ કિલોમીટરના સમગ્ર રૂટ પર પોલીસ વિભાગના જવાનો દ્વારા રજૂ કરવામાં આવેલો અદભૂત કરતબ સાથેનો ‘ડેરડેવિલ્સ શો’ સૌ નાગરિકો માટે અને વિશેષ કરીને બાળકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો ગાંધીનગર, 10 ઓગસ્ટ, […]

વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે અમદાવાદમાં તિરંગા યાત્રાનું આયોજન

11 ઓગસ્ટે યોજાનારી વિશાળ તિરંગા યાત્રામાં 11 સ્વાગત સ્ટેજ, લાઇવ પ્રસારણ અને વ્યાપક આયોજન સાથે દેશપ્રેમનો મહોત્સવ અમદાવાદ, 7 ઓગસ્ટ, 2026: વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે અમદાવાદમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી 11 ઓગસ્ટ, 2026ના રોજ નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે વિશાળ તિરંગા યાત્રાનું […]

ગાંધીનગરમાં તિરંગા યાત્રામાં નગરજનો જોડાયા, ભારતિય સૈન્યના પરાક્રમને આપી સલામી

રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી તિરંગા યાત્રામાં જોડાયા નાગરિકોએ ઓપરેશન સિંદૂરની કરી ઊજવણી તિરંગા યાત્રામાં ભાજપના ધારાસભ્ય અને પદાધિકારીઓ પણ જોડાયા ગાંધીનગરઃ  કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ હાથ ધર્યું હતું. આ ઓપરેશનમાં સેનાએ પાકિસ્તાન અને પીઓકેમાં 9 જેટલા આતંકવાદી ઠેકાણાને નષ્ટ કર્યા હતા. 100થી વધુ આતંકીઓને ખતમ કર્યા હતા. […]

અમદાવાદમાં તિરંગા યાત્રામાં ગૃહમંત્રી અમિત શાહ, CM સહિત મહાનુભાવો જોડાયા

અમદાવાદઃ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. આ યાત્રામાં ગૃહમંત્રી અમિત શાહ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ મંત્રી હર્ષ સંઘવી તથા મ્યુનિના પદાધિકારીઓ પણ જોડાયા હતા તિરંગા યાત્રાના પ્રારંભ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે યુવાઓને જીગરનાં ટુકડા કહીને સંબોધન કર્યું હતું. તેમજ જણાવ્યું હતું કે, તિરંગા યાત્રાનું આયોજન […]

અમદાવાદમાં કાલે મંગળવારે તિરંગા યાત્રામાં અમિત શાહ જોડાશે

તિરંગા યાત્રામાં મ્યુનિ.સ્કુલ બોર્ડના શિક્ષકો-વિદ્યાર્થીઓ જોડાશે, તિરંગા યાત્રા રૂટ્સના સર્કલોને રંગબેરંગી રોશનીથી શણગારાયા, સાસ્કૃતિક ઝાંખી માટે સ્ટેજ ઊભા કરાયા અમદાવાદઃ ગુજરાતમાં ગામેગામ તિરંગા યાત્રા યોજવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદ શહેરમાં આવતીકાલે તા.13મી ઓગસ્ટના રોજ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રામાં ગૃહમંત્રી અમિત શાહ જોડાશે. દેશની આઝાદીની ઉજવણીના ભાગરૂપે ગુજરાતના ચાર મોટા શહેરોમાં […]

સુરતમાં ભાજપ દ્વારા તિરંગા યાત્રા યોજાઈ, ધારાસભ્યો, સાંસદ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તા જોડાયા

સુરતઃ  શહેરમાં હર ઘર તિરંગા યાત્રાને લઈને રવિવારના દિવસે મોટી સંખ્યામાં ભાજપ દ્વારા અલગ અલગ વિધાનસભા વિસ્તારમાં યાત્રા યોજવામાં આવી હતી. ભાજપના યુવા મોરચા સહિતના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં બાઈક રેલીમાં સહભાગી થયા હતા. સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા વરાછા વિધાનસભા વિસ્તારમાં ભવ્ય […]

અમદાવાદમાં તિરંગા યાત્રામાં દેશના ત્રણેય પાંખના જવાનો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયાં

અમદાવાદઃ  કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી  અમિત શાહે આજે ગુજરાતનાં અમદાવાદમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રાને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અમિત શાહે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, આઝાદી અમૃત મહોત્સવ પ્રસંગે હાથમાં તિરંગો લઈને ઉભેલા હજારો લોકોને જોતા એવું લાગે છે કે દેશના દરેક […]

રાજકોટમાં 14મી ઓગસ્ટે તિરંગા યાત્રા યોજાશે, રાસ-ગરબા સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું

રાજકોટઃ દેશભરમાં આગામી 15 ઓગસ્ટનાં રોજ 77માં સ્વાતંત્ર્ય પર્વની ભારે આનંદોલ્લાસથી ઊજવણી કરાશે. જેના ભાગરૂપે રાજકોટમાં 14 ઓગસ્ટનાં રોજ એક તિરંગયાત્રાનું આયોજન કરાયુ છે. સરદાર પટેલની પ્રતિમાંથી મહાત્મા ગાંધીની પ્રતિમા સુધીની આ તિરંગયાત્રા માટે તડામાર તૈયારી શરૂ કરવામાં આવી છે. તિરંગાયાત્રાને સફળ બનાવવા માટે શહેરનાં મેયર ડો. પ્રદીપ ડવનાં અધ્યક્ષસ્થાને ખાસ બેઠક યોજવામાં આવી હતી. […]

ભાવનગરમાં તિરંગા મહોત્સવ, નાગરિકો મોટી સંખ્યામાં હાથમાં તિરંગાને લઈને ઉમટી પડ્યાં

ભાવનગરઃ શહેરમાં તિરંગોત્સવ ભારે ઉત્સાહ ઇને ઉમંગથી ઊજવાયો હતો. તિરંગા યાત્રામાં શહેરના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લામાં પણ અનેક નાના-મોટા શહેરોમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ. આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે.ગુજરાતમાં પણ તે અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. જેમાં ભાવનગર શહેરમાં પોલીસ બેન્ડ, વિવિધ […]

ભાભરમાં રાષ્ટ્રભક્તિના માહોલમાં વિશાળ તિરંગાયાત્રા યોજાઈઃ મોટી સંખ્યામાં લોકો જોડાયાં

અમદાવાદઃ બનાસકાંઠા જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાન હેઠળ વિવિધ વિસ્તારમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દરમિયાન ભાભરની શ્રી ક્રિષ્ના ઇન્સ્ટિટયૂટ ઓફ નર્સિંગ કોલેજ ભાભર દ્વારા તિરંગા યાત્રા યોજાઈ હતી. આ યાત્રાની શરૂઆત શ્રી ક્રિષ્ના ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ કોલેજના કેમ્પસથી કૉલેજ કેમ્પસ ડિરેક્ટર દામીનીબેન સોની અને કૉલેજનાં પ્રિન્સીપાલ ડો. જીબીન વર્ગીસ સર દ્વારા લીલી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code