ગુજરાતમાં અતિવૃષ્ટિમાં નુકશાન થયું હશે એવા પરિવારોને સહાય ચુકવાશે, મૃતકના પરિવારોને 4 લાખ
ગાંધીનગર: ગુજરાતમાં ભારે વરસાદને લીધે કેટલાક વિસ્તારમાં ભારે નુકશાની થઈ હતી. અને ઘણા લોકોના ડુબી જવાથી મોત નિપજ્યા હતા. ત્યારે સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી છે. બુધવારે કેબિનેટની બેઠક યોજાઈ હતી. જેમાં સહાયની જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાત સરકાર દ્વારા ભારે વરસાદથી થયેલી નુકસાનીમાં સહાયની જાહેરાત કરવામાં આવી છે, જેમાં માનવ મૃત્યુના કિસ્સામાં 4 […]