અમદાવાદના મ્યુનિ.ના સિવિક સેન્ટરો, પોસ્ટ ઓફિસ સહિત 200થી વધુ સ્થળોએ તિરંગાનું વેચાણ થશે
અમદાવાદઃ આઝાદી કા અમૃત મહોત્સવ” ની ઊજવણી અન્વયે રાષ્ટ્રવ્યાપી આભિયાન “હર ઘર તિરંગા” કાર્યક્રમ અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં રાષ્ટ્રધ્વજ વેચાણ માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. સોમવારથી સવારે 9થી સાંજે 5 સુધી શહેરના તમામ અર્બન હેલ્થ સેન્ટરો, સિવિક સેન્ટરો, તેમજ વોર્ડ ઓફિસ વગેરે જગ્યાએ રૂ. 30માં સ્ટીક સાથે રાષ્ટ્રધ્વજનું વિતરણ શરૂ […]