ગુજરાતમાં 6ઠ્ઠી ઓગસ્ટે ગુજકેટ લેવાશે, 1.17 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાને કારણે આ વર્ષે ધો.12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. ધો.12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયા બાદ હાલ ઈજનેરી અને વિજ્ઞાન પ્રવાહની કોલેજોમાં પ્રવેશની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. ડિગ્રી એન્જિનિરિંગ અને ડિપ્લોમા ફાર્મસી સહિતના અભ્યાસક્રમમાં પ્રવેશ માટે ગુજકેટની પરીક્ષા મહત્વની છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી […]