બંધારણ દરેક નાગરિકને સ્વપ્ન જોવા અને તેને પૂરા કરવાનો અધિકાર આપે છે: નરેન્દ્ર મોદી
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બંધારણ દિવસ (26 નવેમ્બર) નિમિત્તે દેશના નાગરિકોને પત્ર લખ્યો. તેમણે 1949માં બંધારણના ઐતિહાસિક સ્વીકારને યાદ કર્યો અને રાષ્ટ્રની પ્રગતિમાં તેની માર્ગદર્શક ભૂમિકા પર ભાર મૂક્યો. તેમણે સમજાવ્યું કે 2015માં, સરકારે આ પવિત્ર દસ્તાવેજને માન આપવા માટે 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું. પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે બંધારણે સામાન્ય […]


