ગુજરાતમાં કોરોનાને પગલે પ્રવાસન ક્ષેત્રે પ્રવાસીઓની સંખ્યા ઘટીઃ સફેદ રદમાં સાત દિવસમાં 60 ટકા પ્રવાસી ઘટી
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાને પગલે સરકાર દ્વારા કેટલાક નિયંત્રણ નાખવામાં આવ્યા હોવાથી લોકોના વેપાર-ધંધાને અસર પડી છે. એટલું જ નહીં કોરોના મહામારીને પગલે પ્રવાસન ક્ષેત્રને અસર પડી છે. પ્રવાસન સ્થળો ઉપર પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. ધોરડોમાં સફેદ રણમાં પ્રવાસીઓની સંખ્યા અડધી થઈ હોવાનું જાણવા મળે છે. એક સપ્તાહમાં પ્રવાસીઓની સંખ્યામાં 60 ટકા ઘટી છે. પ્રાપ્ત […]


