1. Home
  2. Tag "Tourists"

ગુજરાતના આ ટાપુ પર હવે લોકો જઈ શકશે,ચાર વર્ષ બાદ પ્રવાસીઓને મળશે એન્ટ્રી

ગુજરાતમાં આ ટાપુ પર જઈ શકશે પ્રવાસીઓ ચાર વર્ષ બાદ મળશે પ્રવાસીઓને એન્ટ્રી આ કારણોસર રાખવામાં આવ્યું હતું બંધ ગુજરાતમાં જામનગર બાજુ આવેલા ટાપુ જેનું નામ છે પિરોટન ટાપુ, હવે આ ટાપુ પર પ્રવાસીઓને ફરવા માટેની પરવાનગી આપવામાં આવશે. જાણકારી અનુસાર ડીસેમ્બર 2017થી અહીં જવા પર વનવિભાગ દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જે આ વખતે […]

સુરતના એરપોર્ટ પર કોરોના કાળમાં પણ 20 મહિનામાં 12 લાખથી વધુ પ્રવાસી નોંધાયાં

સુરતઃ   શહેરના એરપોર્ટ  ટ્રાફિક વધતો જાય છે. કોરોનાના કપરા કાળમાં પણ 20 મહિનામાં 12 લાખથી વધુ પ્રવાસીઓ નોંધાયા હતા. ગુજરાતના નાના શહેરો સાથે ઈન્ટરસિટી ફ્લાઈટસ શરૂ કરાતા તેને પણ સારોએવો પ્રતિસાદ મળી રહ્યો છે. સુરત શહેર ઉદ્યોગ-ધંધામાં ગુજરાતમાં આગવું સ્થાન ધરાવે છે. જેમાં શહેરના એરપોર્ટમાં પણ ટ્રાફિક વધતો જાય છે. કોરોનાના કપરા કાળમાં 20 મહિના […]

ગુજરાતમાં કોરોનાને પગલે પ્રવાસન ક્ષેત્રે પ્રવાસીઓની સંખ્યા ઘટીઃ સફેદ રદમાં સાત દિવસમાં 60 ટકા પ્રવાસી ઘટી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાને પગલે સરકાર દ્વારા કેટલાક નિયંત્રણ નાખવામાં આવ્યા હોવાથી લોકોના વેપાર-ધંધાને અસર પડી છે. એટલું જ નહીં કોરોના મહામારીને પગલે પ્રવાસન ક્ષેત્રને અસર પડી છે. પ્રવાસન સ્થળો ઉપર પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. ધોરડોમાં સફેદ રણમાં પ્રવાસીઓની સંખ્યા અડધી થઈ હોવાનું જાણવા મળે છે. એક સપ્તાહમાં પ્રવાસીઓની સંખ્યામાં 60 ટકા ઘટી છે. પ્રાપ્ત […]

નદીમાં તરતી જોવા મળી મહાકાય માછલી,જેને જોઈને પ્રવાસીઓ રહી ગયા દંગ

નદીમાં તરતી જોવા મળી મહાકાય માછલી જોઇને પ્રવાસીઓ પણ રહી ગયા દંગ આ વીડિયો અમેરિકાના ફ્લોરિડાનો છે જ્યારે પણ કોઈ નદીની વાત થાય છે ત્યારે લોકો તેની સ્વચ્છતાની વાત ચોક્કસ કરે છે.અવારનવાર સાંભળવા મળે છે કે ઘણી નદીઓ એવી છે જે ખૂબ જ ગંદી છે.પરંતુ કેટલાક એવા પણ છે જે પોતાની સ્વચ્છતાના કારણે હેડલાઇન્સમાં રહે […]

કચ્છના સફેદ રણનો નજારો માણવા પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યાં

ભૂજઃ નાતાલની રજાઓમાં કચ્છમાં પ્રવાસીઓનું ઘોડાપૂર ઉમટ્યું હતુ. જેમાં ઘોરડો ખાતે આવેલા સફેદ રણનો નજારો નિહાળવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા હતા. વિશ્વવિખ્યાત સફેદ રણની મોજ માણવા પ્રવાસીઓનાં ધાડાંનાં ધાડાં ઉતરી પડતાં રહેઠાણનાં તમામ સ્થળો હાઉસફુલ થઇ ગયાં હતા. પ્રવાસીઓના પ્રવાહથી ધોરડોના નાના-મોટા ધંધાર્થીઓને પણ ઘરાકીનો તડાકો પડતાં ચહેરા ખીલી’ ઊઠયા હતા. દેશના અન્ય રાજ્યોમાંથી આવેલા […]

યાત્રાધામ સોમનાથ, સાસણગીર અને દીવમાં પ્રવાસીઓ ઉમટ્યાં,

વેરાવળઃ રાજ્યના સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરમાં નાતાલની રજાઓ દરમિયાન મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા.  દર વર્ષે નાતાલા-થર્ટી ફસ્ટના મિની વેકેશન માણવા માટે આંતરરાજય તથા અન્ય રાજયોના મોટી સંખ્યાંમાં પ્રવાસીઓ સોમનાથ, સાસણ અને દિવ આવતા હોય છે. યાત્રાઘામ સોમનાથમાં નાતાલના દિવસથી લઇ નવા વર્ષના પ્રારંભ સુધી  સતત પ્રવાસીઓનો ટ્રાફીક જોવા મળ્યો છે. બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ […]

પશ્ચિમ બંગાળઃ ઓમિક્રોન સંક્રમણ વિદેશથી ફ્લાઈટમાં આવેલા પ્રવાસીઓના કારણે ફેલાયોનો મમતા બેનર્જીનો આક્ષેપ

દિલ્હીઃ દેશમાં ઓમિક્રોનના સંકટ વચ્ચે કોરોનાના કેસોમાં રેકેટ ગતિએ વધારો થયો છે. દિલ્હી અને મુંબઈમાં મોટી સંખ્યામાં કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. દરમિયાન, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ લોકોને કોરોના નિયમોનું પાલન કરવાની અપીલ કરી હતી. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે કેન્દ્રએ એવા દેશોની ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવો જોઈએ જ્યાં […]

યુપીઃ- પ્રવાસીઓમાં પણ ઓમિક્રોનનો ભય – નવાવર્ષમાં 200 જેટલી બસના ઓર્ડર કેન્સલ થતા ટૂરિસ્ટ ઓપરેટરો ચિંતિત

ઉત્તરપ્રદેશમાં પ્રવાસીઓ બૂકિંગ કરાવી રહ્યા છે કેન્સલ ઓનિક્રોનનો ભય હવે પ્રવાસીઓમાં પણ લખનૌઃ સમગ્ર દેશભરમાં કોરોનાનો કહેર ફરીથી વર્તાઈ રહ્યો છે ત્યારે કોરોનાના નવા વેરિએન્ટના કારણે લોકોમાં ભયનો માગોલ દેખાઈ રહ્યો છે, આ મામલે જો યુપીની વાત કરવામાં આવે તો પરિવહનના ઘંઘા સાથે સંકળાયેલા લોકો પર તેની માઠી અસર પડતી જોઈ શકાય છે કારણ કે […]

જામનગરઃ પિરોટન ટાપુ ઉપર હવે ચાર વર્ષ બાદ પ્રવાસીઓ ઉપરનો પ્રતિબંધ હટાવાયો

અમદાવાદઃ ગુજરાતમાં ફરવા લાયક મનતા જામનગરના પીરોટન ટાપુ ઉપર પ્રવાસીઓને લઈને ચાર વર્ષને પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આખરે આ પીરોટન ટાપુ પરનો પ્રતિબંધ હટાવી દેવાયો છે. આમ પ્રકૃતિ પ્રેમીઓ માટે ચાર વર્ષ બાદ હવે આ ટાપુ પર જઈ શકશે. જામનગર જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરિયાઇ સીમાએ આવેલો અતિ-સંવેદનશીલ જિલ્લો છે. જિલ્લામાં કુલ 9 દરિયાઇ ટાપુ […]

ગુજરાતથી મુંબઈ જતાં પ્રવાસીઓને RTPCR રિપોર્ટ ફરજિયાતથી પ્રવાસીઓમાં કચવાટ

અમદાવાદઃ  કારાનાના એમીક્રોન વાયરસ ની દહેશતના પગલે મહારાષ્ટ્ર સરકારે રાતોરાત ફરજિયાત આર ટી સી આર નેગેટિવ રિપોર્ટનો નિર્ણય લેતા પેસેન્જરો અને ટ્રાવેલ એજન્ટો માં દોડધામ મચી ગઇ હતી. બુધવારે સાંજે આ પરિપત્ર જાહેર થયા બાદ મહારાષ્ટ્ર સરકાર દ્વારા એક દિવસની મુદત લંબાવી દેવાતા શુક્રવારથી ગુજરાતમાંથી  મુંબઈ જતાં પ્રવાસીઓને  આર ટી પી સી આર નેગેટિવ રિપોર્ટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code