1. Home
  2. Tag "traffice police"

અમદાવાદમાં એએમટીએસએ ફરી સર્જ્યો અકસ્માતઃ સાઈકલ ચાલક બાળકનું મૃત્યુ

અમદાવાદઃ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો થયો છે, તેમજ અવાર-નવાર એએમટીએસ-બીઆરટીએસ બસના અકસ્માતની ઘટના સામે આવે છે. ફરી એકવાર એએમટીએસ બસે અકસ્માત સર્જયો છે. શહેરના પ્રેમ દરવાજા પાસે માર્ગ ઉપરથી પસાર થતી એએમટીએસ બસે સાઈકલ ઉપર સવાર બાળકને અડફેટે લીધો હતો. આ અકસ્માતમાં સાઈકલ પણ સવાર બાળકનું મોત થયું હતું. આ બનાવને […]

અમદાવાદઃ ઓવરસ્પીડિંગ મામલે એક વર્ષમાં 500થી વધારે વાહનચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરાયાં

અમદાવાદઃ ઈસ્કોન ઓવરબ્રિજ ઉપર સર્જાયેલા ગમખ્વાર અકસ્માત બાદ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે અને ઓવરસ્પીડ અને ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકોને ઝડપી લેવા માટે અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન એક વર્ષના સમયગાળામાં અમદાવાદમાં 1000થી વધારે વાહન ચાલકોના સાયસન્સ આરટીઓ દ્વારા સસ્પેન્ડ કર્યા હોવાનું જાણવા મળે છે. જે પૈકી 500થી વધારે વાહન ચાલકો સામે ઓવરસ્પીડ […]

અમદાવાદઃ છાતીમાં દુઃખાવાની ફરિયાદ કરનાર વાહન ચાલક માટે ટ્રાફિક પોલીસ બની દેવદૂત

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકના બનાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. દરમિયાન અમદાવાદ શહેરમાં કાલુપુર વિસ્તારમાં એક વાહન ચાલકે ટ્રાફિક ચોકી પાસે ફરજ ઉપર તૈનાત ટ્રાફિક જવાનો સમક્ષ છાતીમાં દુઃખાવાની ફરિયાદ કરી હતી. જેથી સમયસુચકતા દાખવીને વાહન ચાલકને તાત્કાલિક સીઆરપી આપી હતી. એટલું જ નહીં 108 સેવા મારફતે તાત્કાલિક હોસ્પિટલ મોકલી આપ્યો હતો. […]

ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો વાહનચાલકો પાસે લાયસન્સ કે વાહનોના કાગળો માગી શકે નહીં

અમદાવાદઃ  શહેરમાં વસતી વધારા સાથે વાહનોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. રોજબરોજ નવા વાહનો ઉમેરાતા જાય છે. તેને લીધે શહેરમાં ટ્રાફિકની સમસ્યા માથાના દુઃખાવારૂપ બનતી જાય છે. ટ્રાફિક પોલીસની મદદમાં ટીઆરબી (ટ્રાફિક બ્રિગેડ)ના જવાનોને તૈનાત કરવામાં આવે છે. શહેરના વિવિધ ચાર રસ્તા ઉપર તૈનાત ટીઆરબી જવાનો અંગે વ્યાપક ફરિયાદો ઉઠી હતી. ટીઆરબી જવાનો વાહન […]

ટ્રાફિક પોલીસ કર્મચારી ટ્રાફિકના નિયમ ભંગ કરનાર વાહનની ચાવી કાઢી શકે નહીં

અમદાવાદઃ ટ્રાફિકના નિયમન માટે ઠેર-ઠેર ટ્રાફિક પોઈન્ટ ઉપર ટ્રાફિક પોલીત તૈનાત કરવામાં આવ્યાં છે. એટલું જ નહીં ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરનાર સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે. જો કે, કેટલીક વખત ટ્રાફિક પોલીસ કર્મચારી વાહનની ચાવી કાઢી લેતા હોવાની ફરિયાદો ઉઠે છે. જો કે, ટ્રાફિક પોલીસને આમ કરવાનો કોઈ અધિકાર નથી. ટ્રાફિકના કાયદાના જાણકારોના […]

લો બોલો, કેરલમાં બાઈકમાં પેટ્રોલ ઓછુ હોવા મામલે ટ્રાફિક પોલીસે ફટકાર્યો રૂ. 250નો દંડ

બેંગ્લોરઃ ટ્રાફિકના નિયમન માટે સમગ્ર દેશમાં ટ્રાફિક પોલીસ કાર્યરત છે એટલું જ નહીં ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા બદલ વાહન ચાલક સામે દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવે છે જો કે, કેરલમાં ચોંકાવનારા ઘટના સામે આવી છે. ટ્રાફિક પોલીસે બાઈક ચાલકને વાહનમાં પેટ્રોલ ઓછુ હોવા મામલે મેમો આપીને રૂ. 250નો દંડ ફટકાર્યો હતો. બાઈક ચાલકે આ મેમો […]

ટ્રાફિક નિયમોનું પાલન નહીં કરનારા 15 લાખ વાહન ચાલકોને અત્યાર સુધીમાં ઈ-મેમો પાઠવ્યાં

અમદાવાદઃ ગુજરાતમાં ટ્રાફિક નિયમનનું પાલન ચાલકો પાલન કરી શકે તે માટે તેમની ઉપર નજર રાખવા માટે વિવિધ ચાર રસ્તા ઉપર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યાં છે. દરમિયાન અત્યાર સુધીમાં ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરનારા 15 લાખથી વધારે વાહન ચાલકોને ઈ-ચલણ ફટકાર્યું હતું. સુત્રોના જણાવ્યા અનુસાર સમગ્ર રાજ્યમાં તંત્ર દ્વારા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યાં છે. આ પ્રકારની […]

ગુજરાતઃ 5 વર્ષમાં માર્ગ અકસ્માતમાં હેલ્મેટ-સીટબેલ્ટનો ઉપયોગ નહીં કરનારા 11486 વાહન ચાલકોના મૃત્યું

અમદાવાદઃ ગુજરાતમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ વાહન ચાલકો સામે પોલીસ દ્વારા ડ્રાઈવ કરવામાં આવે છે. દરમિયાન ચાર વર્ષના સીટબેલ્ટ અને હેલ્મેટના નિયમોનો અમલ નહીં કરનારા લગભગ 11 હજારથી વધારે વાહન ચાલકોનાના મૃત્યુ થયાં હતા. સુત્રોના જણાવ્યા અનુસાર, માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે ‘ભારતમાં માર્ગ અકસ્‍માતો’ શીર્ષક હેઠળના તેના અહેવાલમાં જાહેર કર્યું હતું કે, ગુજરાતમાં 2016-2020ના […]

ગુજરાતઃ ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરનારા રાજકીય આગેવાનો સામે કાર્યવાહી થશે ?

અમદાવાદઃ રાજ્યમાં 75માં આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે યુવાનોમાં દેશભક્તિની ભાવના વધે તે ઈરાદાથી બાઈક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન આ યાત્રા બોટાદ જિલ્લાથી અમદાવાદ તરફ જતી હતી. જેમાં મોટી સંખ્યામાં ભાજપના કગાર્યકરો જોડાયાં હતા. દરમિયાન આ રેલીમાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા પણ બાઈક લઈને જોડાયાં હતા. આ બાઈક રેલીના કેટલાક ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ […]

અમદાવાદમાં એક મહિનામાં જ લાયસન્સ વિના વાહન ચલાવતા 489 લોકો પાસેથી 10.86 લાખ દંડ વસૂલાયો

અમદાવાદઃ શહેરમાં વધતા જતા અકસ્માત સામે ટ્રાફિક પોલીસ અને આરટીઓએ લાયસન્સ વિના વાહનો હંકારતા ચાલકો સામે પગલાં લેવાનું શરૂ કર્યું છે. ગયા મહિને ડ્રાઇવિંગ લાઇસન્સ વિનાના 489 વાહનચાલકો પાસેથી કુલ 10.86 લાખનો દંડ વસૂલાયો હતો. ઉપરાંત વીમો અને પીયુસી વગરનાં વાહનો પાસેથી પણ 38 લાખથી વધુ રકમનો દંડ વસૂલાયો હતો. નવેમ્બર અને ડિસેમ્બર 2021માં મોબાઇલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code