ટ્રેનમાં પ્રવાસ માટે રિઝર્વેશન કરાવ્યા બાદ પ્રવાસની તારીખ બદલી શકાશે નહીં
અમદાવાદઃ ટ્રેનોમાં ટિકિટ રિઝર્વ કરાવવા માટે પેસેન્જરે 120 દિવસ પહેલાં એડવાન્સ બુકિંગ કરાતું હોય છે. પરંતુ ઘણીવાર ચાર માસ દરમિયાન પેસેન્જરોના પ્લાન ફરી જાય, મુસાફરી કેન્સલ કરવામાં આવે કે મુસાફરીની તારીખ બદલવામાં આવે એવા સંજોગોમાં અત્યાર સુધી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર પર જઈ પોતાના પ્રવાસની તારીખ બદલાવી શકતો હતો. પરંતુ હાલમાં રેલવેએ પ્રવાસની તારીખ બદલવાનો નિયમ […]