ગુજરાતમાં મુખ્ય સચિવએ ચાર્જ સંભાળ્યા બાદ 64 આઈએએસ અધિકારીઓની સાગમટે બદલીઓ
અમદાવાદના મ્યુનિ. કમિશનર તરીકે બેછાનીધિ પાનીની નિમણુંક અમદાવાદના કલેકટર પ્રવિણા ડીકેની પ્રમોશન સાથે બદલી એસટી નિગમના એમડી તરીકે નાગરાજની નિમણૂંક ગાંધીનગરઃ ગુજરાતમાં મુખ્ય સચિવ તરીકે પંકજ જોશીએ પદભાર સંભાળ્યા બાદ રાજ્યના 64 આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં 64 IASની બઢતી અને બદલીના આદેશ કરાયા છે. જેમાં બંછાનીધી પાની અમદાવાદના નવા મ્યુનિસિપલ કમિશનર બન્યા […]