ચારધામની યાત્રા માટે ગુજરાતના યાત્રાળુંઓ હરિદ્વાર પહોચ્યા, ટ્રાવેલ્સ એજન્ટ ફરાર
28 યાત્રાળુઓ સાથે લાખો રૂપિયાની છેરતપિંડી, એજન્ટ રૂપિયા લઈને ફરાર થતાં યાત્રાળુઓને પરત ફરવું પડ્યુ, પોલીસે એજન્ટ સામે ગુનો દાખલ કર્યો ગાંધીનગરઃ જિલ્લાના રાંદેસણના યાત્રાળુઓએ ચારધામની યાત્રાએ જવા માટે એક ટ્રાવેલ્સ એજન્ટનો સંપર્ક કર્યો હતો. અને 16 યાત્રાળુઓ ચારધામની યાત્રાએ જવા માટે તૈયાર થયા હતા. ત્યારબાદ અન્ય યાત્રાળુઓ મળીને 27 જેટલા યાત્રાળુંઓએ નક્કી કરેલી રકમ […]