1. Home
  2. Tag "travel"

અમદાવાદ રેલવે ડિવિઝન દ્વારા ચેકિંગ ઝૂબેશ, ટ્રેનોમાં ટિકિટ વિના પ્રવાસ કરતા 48281 પ્રવાસીઓ પકડાયાં

અમદાવાદઃ ટ્રેનોમાં વગર ટિકિટે મુસાફરી કરતાં પ્રવાસીઓને પકડવા માટે પશ્વિમ રેલવે દ્વારા નવેમ્બર મહિના દરમિયાન અભિયાન આદરવામાં આવ્યું હતું જેમાં અમદાવાદ ડિવિઝન દ્વારા એક મહિનામાં 48281 મુસાફરોને પકડીને દંડ પેટે રૂપિયા 19 કરોડની વસુલાત કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ ટ્રેનમાં ટિકિટ વગર કે અનઓથોરાઈઝ્ડ વેન્ડર પાસેથી અમાન્ય ટિકિટના મુસાફરોને ઝડપી પાડવા અમદાવાદ ડિવિઝનના કોમર્શિયલ વિભાગે […]

ટૂંક સમયમાં તમે કરી શકશો વિદેશ યાત્રા,વર્ષના અંત સુધીમાં સંપૂર્ણ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સની સેવા થશે શરુ – કેન્દ્ર

વર્ષના અંત સુધી શઈ શકશે વિદેશની યાત્રા સંપૂર્ણ ફ્લાઈટ સેવા શરુ કરવા જઈ રહ્યું છે કેન્દ્ર દિલ્હીઃ- કોરોનાને લઈને કેટલીક ફ્લાઈટ સેવા રદ થી હતી,વિદેશ યાત્રાઓ પર પ્રતિબંધ લાગ્યો હતો જો કે હવે વિદેશયાત્રા કરવા ઈચ્છતા લોકો માટે સારા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલયના સચિવ રાજીવ બંસલે બુધવારે જણાવ્યું હતું કે આ […]

જો તમે પણ મહારાષ્ટ્રની મુલાકાતે જવાના છો તો અહીં આ ઐતિહાસિક સ્થળો જોવાનું ભૂલશો નહીં

મહારાષ્ટ્ર ફરવા જવાનું વિચારી રહ્યા છો તો આ ઐતિહાસિક સ્થળો જોવાનું ભૂલશો નહીં આ સ્થળો તમને ગમી જાય એવા છે ઐતિહાસિક મરાઠા સામ્રાજ્યનું જન્મસ્થળ, મહારાષ્ટ્ર ભારતના ઇતિહાસ સાથે ગાઢ રીતે સંકળાયેલું છે. મરાઠાઓની બહાદુરી વિશે બધા જાણે છે. મહારાષ્ટ્રમાં આજે પણ આ સામ્રાજ્યોના રાજાઓ દ્વારા બાંધવામાં આવેલા કિલ્લાઓ, ગુફાઓ, કબરો અને બીજા ઘણા બધા છે, […]

તેલંગાણા ફરવા જવું છે? તો આ રહી ફરવાલાયક સ્થળોની જાણકારી

તેલંગાણામાં આ છે ફરવાલાયક સ્થળ પ્રવાસીઓને હોય છે પહેલી પસંદ અનેક રીતે સુંદર છે તેલંગાણા તેલંગાણા રાજ્ય આંધ્ર પ્રદેશમાંથી અલગ થઈને બન્યું છે.વર્ષ 2009માં ભારત સરકારે તેલંગાણાને ભારતના અલગ રાજ્ય તરીકે બનાવવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ વર્ષ 2014માં તેલંગાણા રાજ્ય અસ્તિત્વમાં આવ્યું. તેલંગાણા પોતાની સંસ્કૃતિ સાથે મુલાકાત લેવા માટે શ્રેષ્ઠ છે. આજે અમે તમને જણાવીશું […]

ST બસમાં 21 દિવસમાં 13.96 લાખ લોકોએ મુસાફરી કરતા નિગમને 1.31 કરોડની આવક થઈ

અમદાવાદઃ કોરોનાના કાળ બાદ  એસટી બસમાં ટ્રાફિક વધતા કરોડોની ખોટ કરતું એસટી નિગમ ખોટના ખાડાંમાંથી બહાર નિકળી રહ્યું છે.લોકો કોરોનાના કારણે છેલ્લા દોઢ વર્ષથી ઘરમાં પુરાયેલા હોય તેવી સ્થિતિમાંથી બહાર નીકળીને હરવા ફરવાની મોજમાં આવી ગયાં છે. ત્યારે ખાનગી બસોમાં ભાવ વધારાને લઈને લોકોમાં રાજ્યની એસટી બસો વધુ ફેવરિટ બની છે. છેલ્લા 21 દિવસમાં એસટી […]

આ છે એશિયાના સૌથી સસ્તા દેશો, અહીં તમે ઓછા બજેટમાં પણ મુસાફરીનો આનંદ માણી શકો છો

એશિયાના સૌથી સસ્તા દેશો ઓછા બજેટમાં થશે મુસાફરી એશિયા ખંડને વિશાળ પહાડો, જંગલો, રણ, દરિયાકિનારા, તળાવો, સ્વાદિષ્ટ ભોજન અને વિવિધ ભાષાઓનો ટાપુ માનવામાં આવે છે. અહીંનું પ્રવાસન દરેકને પોતાની તરફ આકર્ષવાનું કામ કરે છે. જો તમે પણ ઓછા બજેટમાં સારું પર્યટન કરવા માંગો છો, તો અમે તમને એશિયામાં ઓછા બજેટની મુસાફરી વિશે જણાવીશું. એશિયામાં સૌથી […]

અમિત શાહનો જમ્મુ-કાશ્મીરનો પ્રવાસ પાકિસ્તાન અને તેમના હિમાયતીઓને કરારો જવાબ..

દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્રણ દિવસનો જમ્મુ-કાશ્મીરનો પ્રવાસ પૂર્ણ કરીને દિલ્હી રવાના થયા છે. પ્રવાતના અંતિમ તબક્કામાં પુલવામાના લેથપોરામાં સીઆરપીએફ કેમ્પમાં જવાનોને સંબોધિત કર્યાં હતા. આ પ્રવાસ દરમિયાન અમિત શાહે જમ્મુ-કાશ્મીરને લઈને કેન્દ્ર સરકારના ઈરાદા જાહેર કર્યાં છે. એટલું જ નહીં ઈશારામાં પાકિસ્તાન અને જમ્મુ-કાશ્મીરમાં બેઠેલા તેમના હિમાયતીને સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે, […]

કચ્છઃ સેનાની જાસુસી કેસમાં ઝડપાયેલો BSFના જવાને 2011માં પાકિસ્તાન ગયો હતો

અમદાવાદઃ પાકિસ્તાનને કથિત રીતે સંવેદનશીલ માહિતી મોકલાવવાના આરોપસર ગાંધીધામ બીએસએફના કોન્સ્ટેબલ મહંમદ સજ્જાદની ધરપકડ કરી છે. એટીએસના ડેપ્યુટી એસપી બીએમ ચાવડાએ જણાવ્યું હતું કે, સજ્જાદ જમ્મુ-કાસ્મીરના રાજૌરીનો રહેવાસી છે અને તે પાકિસ્તાન ગયો હતો. તેમજ બીએસએફમાં જોડાયા પહેલા 46 દિવસ સુધી પાકિસ્તાનમાં રહ્યો હતો. (વધારે અને સરળતાથી ‘રિવોઈ’ સુધી પહોંચવા માટે ડાઉનલોડ કરો અમારી એપ) […]

પ્રવાસ દરમિયાન હેર સ્ટાઈલ બગડી જાય છે? આટલું કરો અને બનાવો તમારી મુલાકાતને આરામદાયક

મુસાફરી દરમિયાન વાળનું રાખો ધ્યાન સિમ્પલ હેરસ્ટાઈલ મુસાફરીને બનાવશે આરામદાયક વાળ તુટવાની ચિંતાથી પણ મળશે રાહત મુસાફરી કરીએ ત્યારે દરેક વ્યક્તિ માટે સૌથી મોટી સમસ્યા એક જ હોય છે અને તે છે હેર સ્ટાઈલ. મુસાફરી દરમિયાન પવન અને ધૂળ અડતા ક્યારેક વાળ ભુખરા થઈ જાય તો ક્યારેક રફ થઈ જાય, પણ હવે તેનાથી રાહત મળશે. […]

પશ્ચિમ બંગાળથી ચાર મહિનામાં 100 કિમીનો પ્રવાસ ખેડી વાઘ બાંગ્લાદેશ પહોંચ્યો

દિલ્હીઃ વાઘના કુદરતી નિવાસસ્થાન તરીકે જાણીતા સુંદર વનનો વાઘ 100 કિમીનું અંતર કાપીને બાંગ્લાદેશ પહોંચી ગયો હોવાનું જાણવા મળે છે. પશ્ચિમ બંગાળના વન વિભાગે સુંદરવનના એક વાઘને રેડિયોકોલર લગાવ્યું હતું. દરમિયાન આ વાઘ ચાર મહિનામાં લગભગ 100 કિમીનું અંતર કાપીને બાંગ્લાદેશની સીમામાં પ્રવેશ કરી લીધો હોવાનું જાણવા મળે છે. વનવિભાગના જણાવ્યા અનુસાર નર વાઘને ગત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code