1. Home
  2. Tag "Travelers Safe"

ગુજરાતમાં એસટીની વોલ્વો બસમાં કુંભમેળામાં ગયેલા યાત્રિકો સલામત છે

એસટીની બે વોલ્વો બસ બુધવારે સવારે 5 વાગ્યે પ્રયાગરાજ પહોંચી એસટીના અધિકારીઓ યાત્રિકોની સાથે છે યાત્રિકોને ઘાટ પહોંચાડવા માટે યુપીએસટી બસની સેવા લેવામાં આવી અમદાવાદઃ પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં ભાગ લેવા ગુજરાતમાંથી અનેક શ્રદ્ધાળુઓ જઈ રહ્યા છે. પ્રયાગરાજમાં મહાકુંભના મેળામાં નાસભાગ મચી જતાં 10થી વધુ લોકોના મોત થયા છે. ત્યારે અમદાવાદથી ગુજરાત એસટીની બે વોલ્વો બસમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code