રવિવારે કરો તુલસીનો આ ઉપાય,તિજોરી ધનથી ભરાઈ જશે
હિંદુ ધર્મના લોકો સવાર-સાંજ તુલસીની પૂજા કરે છે, સાથે જ તેમાં અનેક ઔષધીય ગુણો પણ હોય છે. એવું કહેવાય છે કે દરેક વ્યક્તિએ પોતાના ઘરમાં તુલસીનો છોડ અવશ્ય રાખવો જોઈએ, કારણ કે તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ રહે છે. બીજી તરફ, તુલસી ભગવાન વિષ્ણુને ખૂબ પ્રિય છે. તુલસી વિના ભગવાન વિષ્ણુની પૂજા અધૂરી માનવામાં આવે […]