1. Home
  2. Tag "Tributes"

ઉપરાષ્ટ્રપતિ, રાજનાથ સિંહ અને અમિત શાહે પહેલગામ હુમલાની વરસી પર પાઠવી શ્રદ્ધાંજલિ

નવી દિલ્હી, 22 એપ્રિલ 2026: ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન, રાજનાથ સિંહ અને અમિત શાહે પહેલગામ આતંકવાદી હુમલાની વરસી પર પીડિતોને શ્રદ્ધાંજલિ આપી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે તે જઘન્ય અને કાયર આતંકવાદી હુમલામાં ગુમાવેલા નિર્દોષ લોકોના જીવની યાદો હંમેશા રાષ્ટ્રની સામૂહિક સ્મૃતિમાં અંકિત રહેશે. તેમણે કહ્યું કે પહેલગામ આતંકવાદી હુમલાના પીડિતોને હંમેશા યાદ રાખવામાં […]

રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ સહિત મહાનુભાવોએ બાબાસાહેબ ભીમરાવ આંબેડકરને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

નવી દિલ્હી, 14 એપ્રિલ 2026: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુજરાતના ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે બાબાસાહેબ ડૉ. બી.આર. આંબેડકરને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે સહિત અન્ય કેન્દ્રીય મંત્રીઓ અને સાંસદોએ પણ સંસદ સંકુલમાં પ્રેરણા સ્થળ ખાતે આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. […]

પ્રધાનમંત્રી, ગૃહમંત્રી અને માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રીએ તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્યમંત્રી જે. જયલલિતાને જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

નવી દિલ્હી, 24 ફેબ્રુઆરી 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડૉ. એલ. મુરુગને આજે તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્યમંત્રી જયલલિતાને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી. સોશિયલ મીડિયા પોસ્ટમાં, વડા પ્રધાન મોદીએ કહ્યું કે જયલલિતાએ એક પ્રભાવશાળી નેતા અને ઉત્કૃષ્ટ પ્રશાસક તરીકે અસંખ્ય લોકો પર છાપ છોડી છે. તેમની રાજકીય કારકિર્દીની પ્રશંસા […]

ઉપરાષ્ટ્રપતિ અને વડા પ્રધાને છત્રપતિ શિવાજી મહારાજને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી

નવી દિલ્હી, 19 ફેબ્રુઆરી 2026: ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે છત્રપતિ શિવાજી મહારાજને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી. સોશિયલ મીડિયા પોસ્ટમાં, રાધાકૃષ્ણને છત્રપતિ શિવાજીને સ્વરાજના સર્જક, ધર્મના રક્ષક, નીડર યોદ્ધા અને લોકો-કેન્દ્રિત શાસનના ચેમ્પિયન તરીકે વર્ણવ્યા. સોશિયલ મીડિયા પોસ્ટમાં, રાધાકૃષ્ણને છત્રપતિ શિવાજીને સ્વરાજના સર્જક, ધર્મના રક્ષક, નીડર યોદ્ધા અને લોકો-કેન્દ્રિત શાસનના ચેમ્પિયન […]

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજિત પવારને આપી શ્રદ્ધાંજલિ

ગાંધીનગર, 28 જાન્યુઆરી 2026: ગુજરાત અને મહારાષ્ટ્રના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજિત પવારના આકસ્મિક અવસાન પર ઊંડો શોક વ્યક્ત કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.આજે તા.28 જાન્યુઆરીના રોજ મુંબઈ સ્થિત લોકભવનમાં આયોજિત શોકસભા દરમિયાન રાજ્યપાલએ બે મિનિટનું મૌન પાળી દિવંગત  અજિત પવારને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે લોકભવનના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા […]

સંસદ હુમલાની 24મી વરસી: PM મોદી, રાહુલ ગાંધી, અમિત શાહ સહિતના નેતાઓએ શહીદોને આપી શ્રદ્ધાંજલિ

નવી દિલ્હીઃ આજે સંસદ ભવન પર થયેલા આતંકી હુમલાની 24મી વરસી છે. દેશ આજે 2001ના એ વીર સપૂતોને યાદ કરી રહ્યો છે, જેમણે પોતાના જીવની પરવા કર્યા વિના આતંકવાદીઓના નાપાક ઇરાદાઓને નિષ્ફળ બનાવ્યા હતા. આ અવસર પર ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, લોકસભાના નેતા પ્રતિપક્ષ રાહુલ ગાંધી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, […]

રાહુલ ગાંધીએ સિંગર જુબીન ગર્ગને શ્રદ્ધાંજલિ આપી, પરિવારના સભ્યોને મળ્યા

નવી દિલ્હી: લોકપ્રિય ગાયિકા જુબીન ગર્ગના મૃત્યુનું રહસ્ય હજુ સુધી ઉકેલાયું નથી. બે શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે અને તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. ફેન્સ જુબીનના મૃત્યુની તપાસ અને ન્યાય માટે ઝુંબેશ ચાલુ રાખી રહ્યા છે. આ દરમિયાન, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી ગુવાહાટી પહોંચ્યા અને સિંગરને શ્રદ્ધાંજલિ આપી. રાહુલ ગાંધીએ આજે […]

પૂર્વ પીએમ ચરણસિંહ ચૌધરીની પુણ્યતિથિ, ઉપરાષ્ટ્રપતિ સહિતના મહાનુભાવોએ પાઠવી શ્રદ્ધાંજલિ

નવી દિલ્હીઃ આજે ભારત રત્ન અને ભૂતપૂર્વ વડા પ્રધાન ચરણસિંહ ચૌધરીની પુણ્યતિથિ છે. ચૌધરી ચરણ સિંહની પુણ્યતિથિ નિમિત્તે, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે નવી દિલ્હીમાં કિસાન ઘાટની મુલાકાત લીધી અને તેમને શ્રદ્ધાંજલિ અર્પી. આ દરમિયાન તેમણે ચૌધરી ચરણસિંહને પણ યાદ કર્યા. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું, “ખેડૂતો આપણા દેશની કરોડરજ્જુ છે. તેઓ આપણી સામાજિક અને આર્થિક વ્યવસ્થાનો મુખ્ય […]

પોપ ફ્રાન્સિસના અંતિમ સંસ્કાર, પીએમ મોદીએ શ્રદ્ધાંજલિ અર્પી

નવી દિલ્હીઃ વેટિકન સિટીમાં આજે પોપ ફ્રાન્સિસના અંતિમ સંસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ આપી અને કહ્યું, પોપ ફ્રાન્સિસની સમાજ પ્રત્યેની સેવાને દુનિયા હંમેશા યાદ રાખશે. તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની ભૂતપૂર્વ પોસ્ટ ફરીથી પોસ્ટ કરીને આ સંદેશ શેર કર્યો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ વેટિકન સિટીના સેન્ટ પીટર બેસિલિકામાં પોપ ફ્રાન્સિસના પાર્થિવ દેહ પર ફૂલો ચઢાવીને તેમને શ્રદ્ધાંજલિ […]

ડો. મનમોહન સિંહજીને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ, PM મોદી સહિતના મહાનુભાવોએ પાઠવી શ્રદ્ધાંજલી

નવી દિલ્હીઃ દેશના પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહજીનું આજે 92 વર્ષની વયે નિધન થયું છે. દરમિયાન રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહિતના આગેવાનોએ ડો.મનમોહન સિંહજીના નિધન અંગે દુઃખ વ્યક્ત કરીને શ્રદ્ધાંજલી પાઠવી હતી.  રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ પૂર્વ પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંહજીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને તેમને શ્રદ્ધાંજિલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code