1. Home
  2. Tag "Trishulia Ghat"

અંબાજીના ત્રિશૂલિયા ઘાટ પર સ્થાપિત થશે ૧૬ ફૂટ ઊંચું અને ૬૦૦ કિલો વજન ધરાવતું અખંડ શક્તિ ત્રિશૂલ

ઉત્તર કાશીની ૧૫૦૦ વર્ષ જૂની શક્તિ પરંપરાનું અંબાજીમાં પુનર્જાગરણ ભકતજનો આ દિવ્ય ત્રિશૂલના દર્શન આગામી ૧૮થી ૨૧ જાન્યુઆરી સુધી બપોરે ૦૩:૦૦ થી સાંજે ૦૮:૦૦ વાગ્યા સુધી અમદાવાદ ખાતે કરી શકશે અંબાજી, 14 જાન્યુઆરી, 2026 – Shakti Trishul will be installed at Ambaji ઉત્તરકાશી સ્થિત આશરે ૧૫૦૦ વર્ષ જૂના અખંડ શક્તિ ત્રિશૂલની દિવ્ય પ્રેરણાથી અંબાજીના પ્રખ્યાત […]

અંબાજીના ત્રિશુળિયા ઘાટ પર લકઝરી બસ પલટી, 37 પ્રવાસી ઘવાયા

ત્રિશુળિયા ઘાટના બમ્પ પર બ્રેક મારતા લકઝરી બસની બ્રેક ફેઈલ થઈ, ચાર વાહનો સાથે અથડાઈને બસ પલટી ખાઈ ગઈ, 37 પ્રવાસીઓમાંથી 9ની હાલત ગંભીર અંબાજીઃ દાંતા અંબાજી હાઈવે પર લકઝરી બસ પસાર થઈ રહી હતી ત્યારે  ત્રિશુળિયા ઘાટ નજીક બમ્પ આવતા લકઝરી બસના ચાલકે બ્રેક મારતા એકાએક બ્રેક ફેઈલ થઈ હતી, અને ઝોળાવ હોવાથી બસને […]

અંબાજીમાં ત્રિશુળિયા ઘાટ પર લકઝરી બસ રેલિંગ સાથે અથડાતા 6નાં મોત, 35ને ઈજા

કઠલાલના યાત્રાળુંઓ અંબાજી દર્શન માટે જઈ રહ્યા હતા, લકઝરી બસના ચાલકે રીલ બનાવતા 4 બમ્પ કૂદાવ્યા, ઈજાગ્રસ્તોને સારવાર માટે પાલનપુર ખસેડાયા અંબાજીઃ યાત્રાધામ અંબાજી નજીક ત્રિશૂલિયા ઘાટ પાસે  કઠલાલના યાત્રિકોની લકઝરી બસ રેલિંગ સાથે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં 6નાં મોત નિપજ્યા હતા. અને 35 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે પાલનપુર ખસેડાયા છે. આ અકસ્માતના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code