1. Home
  2. Tag "trouble"

સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડ્સમાં કપાસની ધૂમ આવક પણ જિન-યાર્ન મિલોની મુશ્કેલીઓ યથાવત

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં તમામ મોર્કેટ યાર્ડમાં કપાસની ધૂમ આવક થઈ રહી છે.માર્કેટ યાર્ડ્સમાં પ્રતિદિન સરેરાશ ત્રણેક લાખ મણ કપાસ આવક થઈ રહી છે. જોકે જિનીંગ અને યાર્ન ઉત્પાદકોની મુશ્કેલીનો પર પાર નથી. બન્ને ઉદ્યોગ ગુજરાતમાં ડિસ્પેરિટીની ભારે સમસ્યાનો સામનો કરી રહ્યા છે. કોટન એસોસીએશન ઓફ ઇન્ડિયાના સૂત્રોના જણાવ્યા મુજબ   રૂના ઉત્પાદનનો અંદાજ 344 લાખ ગાંસડીનો અંદાજ […]

લિગ્નાઈટ સહિત કાચા માલમાં ભાવ વધારો થતા સુરતનો ટેક્સટાઈલ ઉદ્યોગ મુશ્કેલીમાં

સુરતઃ શહેરમાં અનેક પાવરલૂમ આવેલી છે. મોટાભાગની ટેક્સટાઈલ મિલો બળતણ તરીકે લિગ્નાઈટનો ઉપયોગ કરે છે. છેલ્લા ઘણા મહિનાથી કાચામાલના બેફામ ભાવવધારાને લઇને ટેક્સટાઇલના મિલ માલિકો ભારે આર્થિક સંકટમાં મૂકાયેલા હતા. એવામાં વળી લિગ્નાઇટમાં  42 ટકા જેટલા ભાવવધારા સામે મિલ માલિકોએ કોલસો નહિ ઉપાડવાનું શસ્ત્ર અજમાવ્યું છે. દક્ષિણ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસીએશને એક બેઠક તાજેતરમાં મળી […]

અમદાવાદથી સિલિગુડી જતી ફ્લાઈટ એકાએક રદ કરાતા 130 પ્રવાસીઓ રઝળી પડ્યાં

અમદાવાદઃ શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ડોમેસ્ટિક એરપોર્ટ પર પ્રવાસીઓની સંખ્યા વધવાની સાથે ફ્લાઈટની સખ્યામાં પણ વધારો થયો છે. સાથે ફ્લાઈટ છેલ્લી ઘડીએ કેન્સલ થવાના બનાવો પણ વધી રહ્યા છે. જેના લીધે પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાતા હોય છે. અમદાવાદથી સિલિગુડી જતી ફ્લાઈટ કેન્સલ થતાં 130 જેટલા પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. એરપોર્ટ પર પ્રવાસીઓને જવાબ પણ સંતોષજનક નહીં […]

રાજકોટ-મુંબઈની બે ફ્લાઈટ કેન્સલ થતા પ્રવાસીઓને રઝળી પડ્યાં

રાજકોટઃ શહેરના એરપોર્ટ પરથી દિલ્હી,મુંબઈ સહિત મહાનગરો માટેની વધુ ફલાઈટ્સ શરૂ કરવામાં આવ્યા બાદ ટ્રાફિક પણ સારોએવો મળી રહ્યો છે. રાજકોટ અને તેની આસપાસના વિસ્તારોમાં અનેક ઉદ્યોગો આવેલા છે. એટલે વેપારીઓ પણ મુંબઈ કે અન્ય શહેરોમાં જવા માટે સમય બચાવવા વિમાનની મુસાફરી પસંદ કરતા હોય છે. એટલુ જ નહીં સોમનાથ સહિતના યાત્રાધામ અને પર્યટક સ્થળોએ […]

રેશનકાર્ડ પર કેરોસિનનું વિતરણ બંધ કરાતા ગરીબ પરિવારોને તહેવારો ટાણે મુશ્કેલી પડશે

રાજકોટઃ  સમાજના ગરીબ અને નબળા વર્ગના પરિવારોને રેશનકાર્ડ પર રાહત ભાવે આપવામાં આવતું કેરોસીન હવે સંપૂર્ણપણે બધં કરી દેવામાં આવ્યુ છે.  દર મહિને કેરોસીનની ડીલેવરી જે તે મહિનાના પ્રથમ સપ્તાહમાં  કંડલા અને વડોદરાથી જિલ્લા પુરવઠા નિગમને થતી હોય છે. પરંતુ આ વખતે આ પ્રકારે કોઈ વિતરણ નહીં થાય તેવી સૂચના મળી જતા દિવાળીના તહેવારો ટાણે […]

સુરેન્દ્રનગરના એસટી ડેપોમાં પ્રવાસીઓને પીવાના પાણીની પડતી મુશ્કેલી, પરબ છે, પણ પાણી નથી

સુરેન્દ્રનગરઃ રાજ્યમાં ઘણા બધા એસ ટી બલ સ્ટેશનો એરપોર્ટ જેવા બનાવવાના દાવા કરવામાં આવી રહ્યા છે. ત્યારે જિલ્લા મથક એવા સુરેન્દ્રનગરના બસ સ્ટેશનમાં તો પ્રવાસીઓને માટે પુરતી સુવિધા ઉપલબ્ધ નથી. આ એસટી ડેપો પરથી શહેરી, ગ્રામ્ય તેમજ અન્ય જિલ્લાઓમાંથી અંદાજે 3000થી વધુ મુસાફરો મુસાફરી કરે છે. પરંતુ ડેપોમાં મુસાફરોને પીવાના પાણીની કોઈ સુવિધા નથી. બસસ્ટેન્ડમાં […]

ગુજરાતના ઈંટ ઉત્પાદકોને લઘુ ઉદ્યોગનો દરજ્જો આપી ટોકન ભાવે પડતર જમીન આપવા માગ

અમદાવાદઃ રાજ્ય સરકાર ઉદ્યોગોને ટોકન ભાવે પડતર જમીનની લહાણી કરી રહી છે, પણ નાના પાયે ઉત્પાદન કરતા ઉદ્યોગો અનેક બેરોજગારોને રોજગારી આપે છે,  ત્યારે સરકાર દ્વારા નાના ઉદ્યોગો પ્રત્યે દુર્લક્ષ્ય સેવતી હોવાથી લઘુ ઉદ્યોગો અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.ગુજરાતનો ઈંટ ઉદ્યોગ અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે. ઇંટ ઉત્પાદકોને ખરાબાની જમીન ફાળવવા માટે છ […]

ગુજરાત સરકારે 500 કરોડની જાહેરાત બાદ પણ સહાય ન ચુકવતા ગૌશાળાઓની હાલત કફોડી

ભૂજઃ ગુજરાત સરકારે રાજ્યની પાંજરાપોળો અને ગૌશાળાઓને 500 કરોડની સહાય આપવાની જાહેરાત કર્યાને મહિનાઓ વીતિ ગયા છતાં સરકાર દ્વારા હજુ સુધી સહાય ચુકવવામાં આવી નથી. તેની પાંજરોપોળો અને ગૌશાળાના સંચાલકો ભારે આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. કારણ કે સરકારે સહાય આપવાની જાહેરાત કર્યા બાદ પાંજરાપોળો અને ગૌશાળાઓને જે દાન મળતું હતું તેમાં ઘટાડો થયો […]

કચ્છના નાના રણમાં મીઠું પકવવા ગયેલા અગરિયાઓ વરસાદને લીધે ટ્રેકટર સાથે રેતીમાં ફસાયાં

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં પાટડી-ખારાધોડાથી લઈને મોરબીનો હળવદ સહિતનો કેટલાક વિસ્તારનો કચ્છના નાના રણ તરીખે ઓળખાય છે. આ વિસ્તારમાં અગરિયાઓ કાળી મજુરી કરીને મીઠું પકવીને રોજી રોટી મેળવે છે. આમ તો શિયાળો અને ઉનાળો એમ આઠ મહિના મીઠાની ખેતી થતી હોય છે. પરંતુ ચોમાસામાં રણ વિસ્તારમાં પાણી ભરાઈ જવાને કારણે અગરિયાઓ રણ વિસ્તારમાં જતાં નથી. પરંતુ […]

એમ.એસ.યુનિવર્સિટીમાં બહારગામના 3000 છાત્રોનો પ્રવેશ પણ હોસ્ટેલમાં જગ્યા 1400ને જ મળશે

વડોદરાઃ દેશની પ્રતિષ્ઠિત ગણાતી વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં અભ્યાસ માટે બહારના વિદ્યાર્થીઓની સંખ્યા સવિશેષ હોય છે. એટલે કે સ્થાનિક કરતા બહારગામના વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોય છે. પરંતુ યુનિ. પાસે હોસ્ટેલની પુરી સુવિધા જ નથી. તેથી બહારગામના વિદ્યાર્થીઓને નાછૂટકે પીજીમાં કે મકાન ભાડે રાખીને રહેવાની ફરજ પડી રહી છે. યુનિ.માં 3000થી વધુ બહારગામના વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code