બાપુની પુણ્યતિથિ: ખડગે અને રાહુલ ગાંધી સહિતના નેતાઓએ પાઠવી શ્રદ્ધાંજલિ
નવી દિલ્હી, 30 જાન્યુઆરી 2026: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે આજે કોંગ્રેસના ટોચના નેતાઓએ તેમને નમન કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ બાપુના સત્ય અને અહિંસાના માર્ગને વર્તમાન સમયમાં સૌથી વધુ પ્રાસંગિક ગણાવ્યો હતો. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ નરસિંહ મહેતાનું પ્રિય […]


