કેન્દ્રએ લીધો મોટો નિર્ણય,હવે તુવેર દાળની વધતી કિંમતો પર લાગશે બ્રેક
દિલ્હી : સરકારે આયાતી સ્ટોક ભારતીય બજારમાં આવે ત્યાં સુધી રાષ્ટ્રીય સુરક્ષિત ભંડાર (બફર સ્ટોક)માંથી તુવેર દાળને આકારણી અને લક્ષ્યાંકિત રીતે મુક્ત કરવાનો નિર્ણય લીધો છે. ગ્રાહક બાબતોના વિભાગ, ગ્રાહક બાબતોના મંત્રાલય, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન (NAFED) અને નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર ફેડરેશન (NCCF)ને યોગ્ય મિલરો વચ્ચે ઓનલાઈન હરાજી કરવા […]