સુરતના જ્વેલરની હત્યા અને લૂંટના કેસમાં બે આરોપી બિહારથી પકડાયા
સુરતના સચિન વિસ્તારમાં આવેલા જ્વેલર્સમાં ઘૂંસીને લૂંટારૂઓએ ફાયરિંગ કર્યુ હતુ, આજુબાજુના લોકોએ એક લૂંટારૂ શખસને પકડીને મારમાર્યો હતો, બે લૂંટારૂ શખસો ભાગવામાં સફળ રહ્યા હતા સુરતઃ શહેરના સચિન વિસ્તારમાં આવેલી શ્રીનાથજી જ્વેલર્સમાં ગઈ તા. 7મી જુલાઈએ રાતના 8.30 વાગ્યાની આસપાસ ત્રણ લૂંટારૂ શખસોએ લૂંટનો પ્રયાસ કરતા જ્વેલર્સે સામનો કરતા લૂંટારૂ શખસોએ ફાયરિંગ કર્યું હતું. જેમાં […]