મધ્યપ્રદેશમાં કફ સિરપના કીરણે વધુ બે બાળકોના મોત, મૃત્યુઆંક વધી 26 ઉપર પહોંચ્યો
                    છિંદવાડા: મધ્યપ્રદેશમાં ઝેરી કફ સિરપથી 24 બાળકોના મોતને થોડા અઠવાડિયા જ થયા છે, ત્યારે હવે બાળકોના મોતના વધુ બે કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. છિંદવાડાના બિછુઆમાં છ મહિનાની બાળકીનું અને મૌગંજ જિલ્લામાં પાંચ મહિનાની માસૂમ બાળકીનું મોત નીપજ્યું હતું. બંને કિસ્સાઓમાં, સંબંધીઓએ કહ્યું કે તેઓએ મેડિકલ સ્ટોરમાંથી કફ સિરપ અને દવા ખરીદી હતી અને બાળકોને આપી […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
	

