રાજકોટમાં ઓમિક્રોનના બે શંકાસ્પદ કેસ, બન્ને દર્દીના જરૂરી સેમ્પલ પુના મોકલાયા
રાજકોટ : કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનને લઇને લોકોમાં ભય વ્યાપી ગયો છે. કોરોનાના કપરા કાળમાંથી માંડ છૂટકારો મળ્યો હતો ત્યાં કોરોનાના નવા વાયરસ ઓમિક્રોનને લીધે લોકો ભૂતકાળને યાદ કરી રહ્યા છે. ગુજરાત સરકાર પણ ઓમિક્રોમના કેસ નોંધાય નહીં તે માટે પુરતી તકેદારી દાખવી રહી છે. ગઈકાલે જામનગર બાદ આજે રાજકોટમાં ઓમિક્રોન વાયરસના કેસ આવવાની આશંકા […]