મોરબીના રફાળેશ્વર GIDCમાં કારખાનાના પતરાના શેડ પરથી પલકાતા બે શ્રમિકના મોત
બન્ને કામદારો કારખાનાના શેડના પતરા પર કામ કરી રહ્યા હતા, બનાવની જાણ કરાતા પોલીસ દોડી ગઈ, પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હીથ ધરી મોરબીઃ શહેર નજીક રફાળેશ્વર જીઆઇડીસીમાં આવેલી જીઓ ટેક કલર કંપનીમાં શેડના પતરા પર કામ કરી રહેલા બે શ્રમિકો નીચે પટકાતા બન્નેના મોત નિપજ્યા હતા.મૃતક શ્રમિકોની ઓળખ કિશોરભાઈ કાંતિભાઈ અદગામા (ઉં. […]