સુરતના માંગરોળ નજીક કંપનીમાં ટાંકી સાફ કરવા ઉતરેલા બે શ્રમિકોના ગુંગળાઈ જવાથી મોત
રિએક્ટરના મેઇન્ટેનન્સ દરમિયાન બે કામદારનાં ગેસ ગળતરથી મોત નીપજ્યાં, બનાવની જાણ થતાં કોસંબા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી, પરપ્રાંતના મૃતક શ્રમિકો બે વર્ષથી કંપનીમાં નોકરી કરતા હતા સુરતઃ શહેરના માંગરોળ તાલુકાના નાના બોરસરા નજીક આવેલી મંગલમૂર્તિ કેમિકલ કંપનીમાં ટાંકીની સાફ સફાઈ માટે ઉતરેલા બે શ્રમિકોના ગેસથી ગુંગળાઈ જતા મોત નિપજ્યા હતા. રિએક્ટરના મેઇન્ટેનન્સ દરમિયાન આ ઘટના […]