1. Home
  2. Tag "uae"

UNFCCC:આબોહવા પરિવર્તન માટે યુએઈ અને ભારતે પ્રતિબદ્ધતા દર્શાવી

દિલ્હી : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંયુક્ત આરબ અમીરાત (UAE)ના રાષ્ટ્રપતિ મહામહિમ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને પાયાના સિદ્ધાંતોનો તેમજ યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ધ ક્લાઇમેટ ચેન્જ (UNFCCC) અને પેરિસ કરાર હેઠળની જવાબદારીઓનો આદર કરીને વૈશ્વિક સામૂહિક પગલાં દ્વારા આબોહવા પરિવર્તન સંબંધિત વૈશ્વિક પડકારને પહોંચી વળવાની તાકીદની જરૂરિયાતને સ્વીકારી છે. બંને નેતાઓએ […]

PM મોદી UAE પ્રવાસે પહોંચ્યા,અબુ ધાબી એરપોર્ટ પર થયું ભવ્ય સ્વાગત

દિલ્હી:  વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાન્સનો પ્રવાસ પૂરો કરીને આજે સંયુક્ત અરબ અમીરાત (UAE) પહોંચ્યા હતા. જ્યાં પીએમ મોદી અબુ ધાબી એરપોર્ટ પર પહોંચતા જ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદી તેમની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ સાથે મુલાકાત કરશે. આ દરમિયાન બંને દેશો વચ્ચે ઘણા મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર પણ […]

ફ્રાન્સની યાત્રા પૂર્ણ કર્યા બાદ PM મોદી UAE જવા થયા રવાના,જાણો સંપૂર્ણ કાર્યક્રમ

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ફ્રાન્સની બે દિવસીય મુલાકાત પૂર્ણ કર્યા બાદ સંયુક્ત અરબ અમીરાત જવા રવાના થયા છે. UAEમાં PM મોદી સંયુક્ત અરબ અમીરાતના રાષ્ટ્રપતિ અને અબુ ધાબીના શાસક શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાનને મળશે. આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે વેપાર, રોકાણ, ઉર્જા, ખાદ્ય સુરક્ષા, વિજ્ઞાન અને ટેક્નોલોજી, શિક્ષણ, ફિનટેક, સંરક્ષણ, સુરક્ષા અને […]

ફ્રાંસમાં હિંસા વચ્ચે કટ્ટરવાદ અંગેનો UAEના વિદેશ મંત્રીએ 6 વર્ષ પહેલાનો વીડિયો વાયરલ

નવી દિલ્હીઃ ફ્રાંસમાં 17 વર્ષના આફ્રીકી મૂળના કિશોર નાહેલની હત્યા બાદ પરિસ્થિત વણસી છે અને સમગ્ર દેશમાં હિંસા પેલાઈ છે. ફ્રાંસમાં દેખાવકારો તોડફોડ અને આગચંપીના બનાવોને અંજામ આપી રહ્યાં છે. બીજી તરફ મૃતકનો પરિવાર શાંતિની અપીલ કરી રહ્યો છે પરંતુ પરિસ્થિતિ કાબુમાં આવવાને બદલે વધારે વણસી રહી છે. દરમિયાન યુએઈના વિદેશ મંત્રી શેખ અબ્દુલ્લા બિન […]

કોઈમ્બતુર એરપોર્ટ ઉપર UAEથી આવેલા મુસાફર પાસેથી 3.8 કરોડનું સોનુ પકડાયું

બેંગ્લોરઃ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સે શારજાહથી કોઈમ્બતુર આવી રહેલી ફ્લાઈટમાંથી કરોડોની દાણચોરીનો પર્દાફાશ કર્યો છે. ફ્લાઈટમાં મુસાફરી કરી રહેલા 11 મુસાફરોને કોઈમ્બતુર એરપોર્ટ પર રોકવામાં આવ્યા હતા અને તેમાંથી એક પાસેથી 6.62 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે, રૂ. 3.8 કરોડની કિંમતનું 6.62 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું છે. કોઈમ્બતુર ડિરેક્ટોરેટ […]

લઘુમતીઓને રહેવા માટે ભારત બન્યો સૌથી શ્રેષ્ઠ દેશ – આ મામલે UAE ને પણ પછાળ્યું

અલ્પસંખ્યકો માટે ભારત બેસ્ટ દેશ આ  બાબતમાં યુએઈપણ પાછળ દિલ્હીઃ- ભારત દેશમાં અલ્પસંખ્યકો શાંતિથી રહી શકે છે કેન્દ્રની સરકાર અલ્પસંખ્યકો માટે અનેક સારા પગલાઓ લઈ રહી છે, પીએમ મોદીના અથાગ પ્ર.ત્નો હેઠળ સૌ કોઈ  હળીમળીને રહેતા હોય છે ત્યારે હવે વિશ્વ સ્તરે પણ લઘુમતિઓને રહેવા માટે ભારત શ્રેષ્ઠ દેશ તરીકે આગળ જોવા મળે છે. યુએઈ […]

પાકિસ્તાનને UAEએ સ્પષ્ટ સૂચનઃ કાશ્મીરને ભૂલીને ભારત સાથે મિત્રતા કરી વિવાદનો અંત લાવો

નવી દિલ્હીઃ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થતા પાકિસ્તાનના વડાપ્રધાન શરીફ દુનિયાના વિવિધ દેશોની મુલાકાત લઈને આર્થિક મદદ માંગી રહ્યાં છે, જો કે, મોટાભાગના દેશો આતંકવાદના મુદ્દે પાકિસ્તાન સાથે અંતર રાખી રહી છે. દરમિયાન યુએઈ પાસે પણ પાકિસ્તાને આર્થિક મદદ માંગી હતી. દરમિયાન યુએઈએ પાકિસ્તાન અસીરો બતાવીને કાશ્મીરનો મુદ્દો ભુલીને ભારત સાથે મિત્રતા કરવા સુચન કર્યું છે. […]

UAEની ખાનગી કંપનીઓ હવે સ્થાનિકોને વધારે રોજગારી આપશે, ભારતીયોને થશે અસર

નવી દિલ્હીઃ સંયુક્ત આરબ અમીરાતમાં રહેતા ખાનગી કંપનીઓમાં કામ કરતા ભારતીયો માટે ખરાબ સમાચાર છે. UAEની ખાનગી કંપનીઓને ઓછા સંખ્યામાં વિદેશીઓને રોજગાર આપવા અને UAEના લોકોને વધુ નોકરી આપવાનો આદેશ આપ્યો છે. UAEમાં સૌથી વધુ વિદેશીઓ છે, તેથી UAE સરકારના આ નિર્ણયથી ભારતીયોને સૌથી વધુ અસર થવાની શકયતા છે. સરકારના આદેશનું પાલન નહીં કરનારી ખાનગી […]

વિદેશ મંત્રી જયશંકર આજે ઈન્ડિયા ગ્લોબલ ફોરમ UAE 2022 નું ઉદ્ઘાટન કરશે,G20 પ્રેસિડેન્સી પર પણ થશે ચર્ચા

દિલ્હી:વિદેશ મંત્રી એસ જયશંકર સોમવારે દુબઈમાં ઈન્ડિયા ગ્લોબલ ફોરમ UAE 2022નું ઉદ્ઘાટન કરશે.તે પાંચ દિવસીય કાર્યક્રમ છે જે ભારત, સંયુક્ત અરબ અમીરાત (UAE) અને વિશ્વભરના અગ્રણી રાજકીય, વ્યવસાયિક અને સાંસ્કૃતિક હસ્તીઓને એકસાથે લાવશે. ઈન્ડિયા ગ્લોબલ ફોરમ બંને દેશોના વ્યવસાયો અને ઉદ્યોગ સાહસિકોને વૈશ્વિક પ્રભાવ માટે સાથે મળીને કામ કરવાની તક પણ પૂરી પાડશે.G-20નું પ્રમુખપદ સંભાળ્યા […]

UAE ના વિદેશ મંત્રી ભારત આવશે,દ્વિપક્ષીય મુદ્દાઓ પર કરશે ચર્ચા

દિલ્હી:સંયુક્ત અરબ અમીરાત (UAE) ના વિદેશ અને આંતરરાષ્ટ્રીય સહકાર મંત્રી શેખ અબ્દુલ્લા બિન ઝાયેદ અલ નાહયાન 21 નવેમ્બરના રોજ બે દિવસીય ભારતની મુલાકાતે આવી રહ્યા છે.આ મુલાકાત દરમિયાન દ્વિપક્ષીય સંબંધો સહિત સામાન્ય હિતોને લગતા વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. વિદેશ મંત્રાલયે સોમવારે આ જાણકારી આપી.મંત્રાલયના નિવેદન અનુસાર, શેખ અબ્દુલ્લાની સાથે એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code