થાણે નગર નિગમઃ શિવસેનાના 67 પૈકી 66 કોર્પોરેટરોએ ઠાકરેનો સાથ છોડી શિંદેજૂથમાં જોડાયા
મુંબઈઃ મહારાષ્ટ્રમાં શિવસેનામાં બે ભાગ પડી ગયા હોય ઉદ્ધવ ઠાકરેના હાથમાં સત્તા સરકી ગયા બાદ નવા મુખ્યમંત્રી એકનાથ શિંદે બન્યાં છે. 55 પૈકી 38 ધારાસભ્યોએ શિંદેને સમર્થન આપ્યું હતું. તેમજ અનેક સાંસદોએ પણ એકનાથ શિંદેને સમર્થન આપ્યું છે. ત્યારે હવે ધીમે-ધીમે કાર્યકરો અને નેતાઓ પણ ઠાકરેનો સાથ છોડી રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે. થામે […]