1. Home
  2. Tag "Uddhav Thackeray"

મહારાષ્ટ્રમાં હાર બાદ ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો લાગી શકે છે, પાર્ટીના છ સાંસદો પાર્ટી છોડી શકે છે

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ શિવસેના (UBT)માં ભારે બેચેની છે. ઘણા નેતાઓ પોતાના રાજકીય ભવિષ્યને લઈને ચિંતિત છે. દરમિયાન, એક સમાચાર સામે આવ્યા છે જેણે ઠાકરે જૂથમાં ભારે હલચલ મચાવી દીધી છે. એવા સમાચાર છે કે ઉદ્ધવ જૂથના છ સાંસદો પાર્ટી છોડી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઠાકરે જૂથના છ સાંસદ શિંદે જૂથના સંપર્કમાં […]

વર્ષ 2019માં ઉદ્ધવ ઠાકરેએ BJP સાથે કરેલા વિશ્વાસઘાતનો જનતાએ આપ્યો જવાબઃ કિરીટ સોમૈયા

મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાનસભાની 288 બેઠકો ઉપર મતગણતરી ચાલી રહી છે અને હાલ ભાજપાની આગેવાની હેઠળ મહાયુતિ જીતી રહી છે. જેના પગલે ભાજપા, શિવસેના (શિંદે) અને એનસીપી (અજીત પવાર)માં જીતની ઉજવણી કરવામાં આવી રહી છે. બીજી તરફ મહા વિકાસ અઘાડી દ્વારા મતગણતરીને લઈને સવાલો ઉભા કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન ભાજપાના સિનિયર નેતા કિરીટ સોમૈયાએ મહાવિકાસ […]

મહારાષ્ટ્ર ચૂંટણીઃ મહા વિકાસ અધાડી આગામી 6 નવેમ્બરથી પ્રચાર-પ્રસારનો પ્રારંભ કરશે

મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા રણનીતિ તૈયાર કરી લેવામાં આવી છે. દરમિયાન રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (SP)ના પ્રમુખ શરદ પવારે જણાવ્યું હતું કે વિપક્ષી ગઠબંધન મહા વિકાસ અઘાડી (MVA) 6 નવેમ્બરે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર શરૂ કરશે. આ ઝુંબેશનું નેતૃત્વ તેઓ, પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરે […]

જો મુસ્લિમો વોટ નહીં આપે તો શિવસેનાનો એકપણ ઉમેદવાર જીતી શકશે નહી: સંજય નિરુપમ

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે તમામ પક્ષો રણનીતિ બનાવવામાં વ્યસ્ત છે. આ એપિસોડમાં મુસ્લિમ પર્સનલ લો બોર્ડ અને જમિયત ઉલ્માના નેતાઓ ઉદ્ધવ ઠાકરેને મળ્યા હતા. આ દરમિયાન તેમણે આગામી વિધાનસભા ચૂંટણીમાં શિવસેના (UBT) મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપે તેવી માંગ કરી હતી. શું કહ્યું સંજય નિરુપમે ? હવે આ માંગને સમર્થન આપતાં શિવસેનાના શિંદે જૂથના નેતા સંજય […]

ઉદ્ધવ ઠાકરેની મહેનતનો ફાયદો શિવસેના કરતા સૌથી વધારે કોંગ્રેસ-NCP(SP)ને થયોઃ ભાજપા

મુંબઈઃ મહારાષ્ટ્ર ભાજપના નેતા ચંદ્રકાંત પાટીલે મંગળવારે મહાવિકાસ અઘાડી પર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે કહ્યું હતું કે, ઉદ્ધવ ઠાકરેએ લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ એવું લાગે છે કે સાથી પક્ષો કોંગ્રેસ અને NCP(SP)ને વધારે ફાયદો થયો છે. મહારાષ્ટ્રના વરિષ્ઠ મંત્રી પાટીલે અહીં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, ઉદ્ધવ ઠાકરેની તબિયત સારી […]

લોકસભા ચૂંટણીઃ મહાવિકાસ અઘાડીમાં જોડાવાનું આમંત્રણ આપનાર ઉદ્ધવ ઠાકરને ગડકરીનો કરારો જવાબ

મુંબઈઃ દેશમાં લોકસભાની ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે. ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્રીય મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા નીતિન ગડકરીને પણ તેમની સાથે જોડાવા માટે ઓફર કરી છે. જોકે, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ઉદ્ધવ ઠાકરેના નિવેદનને અપરિપક્વ અને હાસ્યાસ્પદ […]

શિંદે જૂથ જ અસલી શિવસેના, મહારાષ્ટ્રના સ્પીકરે આપ્યો પૂર્વ CM ઉદ્ધવ ઠાકરેને મોટો આંચકો

મુંબઈ: શિવસેના વિરુદ્ધ શિવસેનાની લડાઈમાં મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરે નિર્ણય એકનાથ શિંદેના પક્ષમાં આપ્યો છે. નાર્વેકરના નિર્ણયથી ઉદ્ધવ ઠાકરેને મોટો આંચકો લાગ્યો છે. નાર્વેકરે કહ્યુ છે કે શિવસેનાના 1999ના બંધારણ મુજબ, ઉદ્ધવ ઠાકરે પાસે એકનાથ શિંદેને ધારાસભ્ય દળના નેતા પદેથી હટાવવાની કોઈ શક્તિ નથી. સ્પીકરે આના પર ચૂંટણી પંચના નિર્ણય પર પણ સંમતિ વ્યક્ત […]

ગૃહમંત્રી શાહે ઉદ્ધવ ઠાકરે પર સાધ્યું નિશાન ,કહ્યું ‘સીએમ બનવાની હોડમાં બીજેપી સાથે દગો કર્યો’

ગૃહમંત્રી શાહે ઉદ્ધવ ઠાકરે પર સાધ્યું નિશાન કહ્યું ‘સીએમ બનવાની હોડમાં બીજેપી સાથે દગો કર્યો’ દિલ્હીઃ- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શિવસેનાના પૂર્વ નેતા એવા ઉદ્ધવ ઠાકરેને લઈને પોતાનું મોન તોડ્યું હતું અને તેમણે ઠાકરે પર નિશાન સાધ્યું હતું અમિત શાહે કહ્યું કે મુખ્યમંત્રી બનવાની લાલચમાં તેમણે અમારી પાર્ટી બીજેપી સાથે દગો કર્યો હતો. કેન્દ્રમાં નરેન્દ્ર […]

ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલીમાં વધારોઃ અપ્રમાણસર સંપત્તિના કેસની હાઈકોર્ટમાં થશે સુનાવણી

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલીમાં વધારો થયો છે. બોમ્બે હાઈકોર્ટ તેમની સામે અપ્રમાણસર સંપત્તિના કેસની સુનાવણી કરવા સંમત થઈ છે. આ મામલે 8 ડિસેમ્બરે સુનાવણી હાથ ધરાશે. અરજીમાં પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરે ઉપરાંત તેમની પત્ની રશ્મિ ઠાકરે અને આદિત્ય ઠાકરેનું નામનો પણ ઉલ્લેખ કરાયો છે. અરજદારે ત્રણેય વિરુદ્ધ CBI અને ED તપાસની દાદ માગી […]

મહારાષ્ટ્રઃ ફ્લોર ટેસ્ટ પહેલા ઉદ્ધવ ઠાકરેને વધુ એક ફટકો, એક ધારાસભ્ય શિંદેજૂથમાં જોડાયાં

મુંબઈઃ શિંદેજૂથ અને ભાજપની નવી સરકારનો આજે ફ્લોર ટેસ્ટ યોજાવાનો છે, તે પહેલા જ ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલીમાં વધારો થયો છે. શિવદેનાના વધુ એક ધારાસભ્ય ઉદ્ધવ ઠાકરેનો સાથ છોડીને શિંદેજૂથમાં જોડાયાં હતા. બીજી તરફ ફ્લોર ટેસ્ટ પહેલા NCP નેતા અજિત પવારને વિધાનસભામાં વિપક્ષના નેતા બનાવવામાં આવ્યા છે. શિંદેને શિવસેના વિધાયક દળના નેતા અને ગોગાવલેને મુખ્ય દંડક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code