1. Home
  2. Tag "Uddhav Thackeray"

લોકસભા ચૂંટણીઃ મહાવિકાસ અઘાડીમાં જોડાવાનું આમંત્રણ આપનાર ઉદ્ધવ ઠાકરને ગડકરીનો કરારો જવાબ

મુંબઈઃ દેશમાં લોકસભાની ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે. ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્રીય મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા નીતિન ગડકરીને પણ તેમની સાથે જોડાવા માટે ઓફર કરી છે. જોકે, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ઉદ્ધવ ઠાકરેના નિવેદનને અપરિપક્વ અને હાસ્યાસ્પદ […]

શિંદે જૂથ જ અસલી શિવસેના, મહારાષ્ટ્રના સ્પીકરે આપ્યો પૂર્વ CM ઉદ્ધવ ઠાકરેને મોટો આંચકો

મુંબઈ: શિવસેના વિરુદ્ધ શિવસેનાની લડાઈમાં મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરે નિર્ણય એકનાથ શિંદેના પક્ષમાં આપ્યો છે. નાર્વેકરના નિર્ણયથી ઉદ્ધવ ઠાકરેને મોટો આંચકો લાગ્યો છે. નાર્વેકરે કહ્યુ છે કે શિવસેનાના 1999ના બંધારણ મુજબ, ઉદ્ધવ ઠાકરે પાસે એકનાથ શિંદેને ધારાસભ્ય દળના નેતા પદેથી હટાવવાની કોઈ શક્તિ નથી. સ્પીકરે આના પર ચૂંટણી પંચના નિર્ણય પર પણ સંમતિ વ્યક્ત […]

ગૃહમંત્રી શાહે ઉદ્ધવ ઠાકરે પર સાધ્યું નિશાન ,કહ્યું ‘સીએમ બનવાની હોડમાં બીજેપી સાથે દગો કર્યો’

ગૃહમંત્રી શાહે ઉદ્ધવ ઠાકરે પર સાધ્યું નિશાન કહ્યું ‘સીએમ બનવાની હોડમાં બીજેપી સાથે દગો કર્યો’ દિલ્હીઃ- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શિવસેનાના પૂર્વ નેતા એવા ઉદ્ધવ ઠાકરેને લઈને પોતાનું મોન તોડ્યું હતું અને તેમણે ઠાકરે પર નિશાન સાધ્યું હતું અમિત શાહે કહ્યું કે મુખ્યમંત્રી બનવાની લાલચમાં તેમણે અમારી પાર્ટી બીજેપી સાથે દગો કર્યો હતો. કેન્દ્રમાં નરેન્દ્ર […]

ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલીમાં વધારોઃ અપ્રમાણસર સંપત્તિના કેસની હાઈકોર્ટમાં થશે સુનાવણી

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલીમાં વધારો થયો છે. બોમ્બે હાઈકોર્ટ તેમની સામે અપ્રમાણસર સંપત્તિના કેસની સુનાવણી કરવા સંમત થઈ છે. આ મામલે 8 ડિસેમ્બરે સુનાવણી હાથ ધરાશે. અરજીમાં પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરે ઉપરાંત તેમની પત્ની રશ્મિ ઠાકરે અને આદિત્ય ઠાકરેનું નામનો પણ ઉલ્લેખ કરાયો છે. અરજદારે ત્રણેય વિરુદ્ધ CBI અને ED તપાસની દાદ માગી […]

મહારાષ્ટ્રઃ ફ્લોર ટેસ્ટ પહેલા ઉદ્ધવ ઠાકરેને વધુ એક ફટકો, એક ધારાસભ્ય શિંદેજૂથમાં જોડાયાં

મુંબઈઃ શિંદેજૂથ અને ભાજપની નવી સરકારનો આજે ફ્લોર ટેસ્ટ યોજાવાનો છે, તે પહેલા જ ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલીમાં વધારો થયો છે. શિવદેનાના વધુ એક ધારાસભ્ય ઉદ્ધવ ઠાકરેનો સાથ છોડીને શિંદેજૂથમાં જોડાયાં હતા. બીજી તરફ ફ્લોર ટેસ્ટ પહેલા NCP નેતા અજિત પવારને વિધાનસભામાં વિપક્ષના નેતા બનાવવામાં આવ્યા છે. શિંદેને શિવસેના વિધાયક દળના નેતા અને ગોગાવલેને મુખ્ય દંડક […]

ઉદ્વવ ઠાકરેની સત્તા જતા જ અભિનેત્રી કંગનાએ કર્યો પલટવાર – કહ્યું ‘પાપ વધી જતા જ સર્વશાન થાય છે’

ઉદ્વવ ઠાકરે પર કંગનાનો  પલટવાર   કહ્યું પાપ ‘વધી જતા જ સર્વશાન થાય છે’ મુંબઈ  – છેલ્લા કેચટલાક દિવસોથી મહારાષ્ટ્રના રાજકરમમાં ઉથલ પાથલ મચી હતી છેવટે સીએમ પદ પરથી ઉદ્ઠવ ઠાકરેએ રાજીનામુ આપવાની ફરજ પડી હતી ત્યારે હવે અભિનેત્રી કંગના રનૌતે ઉદ્ધવ ઠાકરેના મરહમ પર જાણે નમક છાંટવાનું કામ કર્યું છે,એક સમયે કંગના અને ઠાકરે સરકાર […]

શિવસેનાના ધારાસભ્યો કરતા ઉદ્ધવ ઠાકરેને શરદ પવાર વધુ અંગત લાગતા અંતર વધતું હતુંઃ શિંદેજૂથ

મુંબઈઃ મહારાષ્ટ્રમાં ઉધ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદે રાજીનામું આપ્યા બાદ શિંદેજૂથ અને ભાજપ સાથે મળીને સરકાર બનાવવા આગળ વધી રહ્યાં છે. દરમિયાન શિંદેજૂથએ કોંગ્રેસ અને એનસીપી ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે ઉદ્ધવ ઠાકરેના રાજીનામા અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું કે, શિવસેનાના ધારાસભ્યો કરતા ઉદ્ધવ ઠાકરેને શરદ પવાર વધુ અંગત લાગવા લાગ્યા હતા જેથી […]

મહારાષ્ટ્રમાં રાજકીય સંકટઃ શિંદે જૂથને CM ઠાકરે સાથે વાત કરીને સમાધાન લાવવા સુપ્રીયા સુલેની સલાહ

મુંબઈઃ મહારાષ્ટ્રમાં સીએમ ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી મહાવિકાસ અઘાડી સરકાર ઉપર સંકટના વાદળો ઘેરાઈ રહ્યાં છે. બીજી તરફ ઉદ્ધવ ઠાકરે સહિતના નેતાઓ દ્વારા સરકારને બચાવવા પ્રયાસ થઈ રહ્યાં છે. દરમિયાન હવે એનસીપીના સિનિયર નેતા સુપ્રિયા સુલે પણ શિંદે જૂથને ઉદ્ધવ ઠાકરે સાથે બેસીને સમસ્યાનું સમાધાન લાવવા માટે સલાહ આપી છે. એનસીપીના નેતા સુપ્રિયા સુલેએ જણાવ્યું હતું […]

શિવસેનાને અમે નહીં પરંતુ NCPએ હાઈજેક કરીઃ એકનાથ શિંદે જૂથ

મુંબઈઃ મહારાષ્ટ્રમાં સીએમ ઉદ્ધવ ઠાકરેની સરકાર ઉપર સંકટના વાદળો ઘેરાયેલા છે. દરમિયાન નારાજ એકનાથ શિંદે સહિતના શિવસેનાના નારાજ ધારાસભ્યોના જૂથે શિવસેનાને અમે નહીં પરંતુ એનસીપીએ હાઈજેક કરી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હોવાનું જાણવા મળે છે. શિવસેનાના નારાજ ધારાસભ્ય જૂથના કેસરકરએ જણાવ્યું હતું કે, અમે શિવસેના છીએ અને રહીશે, અમે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું નથી. અમારી પાસે […]

ભાજપના દિગ્ગજ નેતાના નિવેદનથી મહારાષ્ટ્રમાં હલચલ, કહ્યું, રાજકારણ છોડી દઇશ

મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણની સાથે ઓબીસી અનામતનો મુદ્દો પણ ધીમે ધીમે ઠાકરે સરકાર માટે માથાનો દુખાવો બની રહ્યો છે. સુપ્રિમ કોર્ટ દ્વારા સ્થાનિક ચૂંટણીમાં ઓબીસી અનામતને રદ કરવાને મુદ્દે હવે ભાજપે શિવસેનાને ઘેરવાનો પ્લાન બનાવ્યો છે. જેમાં મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલની જાહેરાત બાદ શનિવારે ભાજપ કાર્યકરો ઓબીસી અનામતના મુદ્દે રાજ્યભરમાં 1000 જગ્યાઓ પર વિરોધ પ્રદર્શન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code