1. Home
  2. Tag "ukraine"

પીએમ મોદી અને વ્લાદિમીર પુતિન વચ્ચે ફોન પર થઈ વાતચીત,યુક્રેન મુદ્દે ચર્ચા

પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ સાથે કરી વાત   વ્લાદિમીર પુતિન સાથે ફોન પર કરી વાતચીત બંને નેતાઓએ યુક્રેન મુદ્દે કરી ચર્ચા દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાતચીત કરી હતી.બંને નેતાઓએ યુક્રેન મુદ્દે ચર્ચા કરી હતી. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ SCO સમિટમાં પુતિનને કહ્યું હતું કે,આ યુદ્ધનો સમય નથી.રશિયાએ આ […]

યુક્રેન માટે અમેરિકાએ રૂ. 40 કરોડનું સૈન્ય સહાયતા પેકેજ જાહેર કર્યું

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે સાતેક મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયાના યુક્રેન ઉપર હુમલાને પગલે અમેરિકા સહિતના દેશોએ રશિયા સામે કેટલાક પ્રતિબંધ લાદ્યાં હતા. બીજી તરફ યુક્રેનને અમેરિકા અને યુકે સહિતના દેશોએ જરૂરી મદદ પુરી પાડી છે. દરમિયાન અમેરિકાએ યુક્રેન માટે કરોડોનું સૈન્ય સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. અમેરીકાએ યુક્રેન માટે નવી […]

વિદેશમંત્રી જયશંકર અને તેમના જર્મન સમકક્ષ બેયરબોક વચ્ચે થશે મુલાકાત,ચીન અને યુક્રેન પર સંભવિત ચર્ચા

દિલ્હી:વિદેશમંત્રી એસ જયશંકર અને તેમના જર્મન સમકક્ષ એનાલેના બેયરબોક વચ્ચે આજે થનારી વાતચીતમાં ચીન સાથે ભારતના સંબંધો અને યુક્રેન પર રશિયાના યુદ્ધના પરિણામની સંભાવના છે.બેયરબોક બે દિવસની મુલાકાતે આજે સવારે દિલ્હી પહોંચશે. જર્મનીના દૂતાવાસ દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, બેયરબોક એવા સમયે ભારતની મુલાકાતે છે જ્યારે યુક્રેન પર રશિયાના યુદ્ધના વૈશ્વિક પરિણામો સામે આવી રહ્યા […]

‘જો પુતિન યુક્રેન યુદ્ધનો અંત લાવવા માંગે તો વાતચીત કરવા તૈયાર’,મેક્રોન સાથે સંયુક્ત નિવેદનમાં બોલ્યા બાઈડેન

દિલ્હી:યુએસ પ્રમુખ જો બાઈડેન અને ફ્રાંસના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોને ગુરુવારે વ્હાઇટ હાઉસ ખાતે યુક્રેન પર સંયુક્ત નિવેદન જારી કરીને કહ્યું હતું કે,જો પુતિન આક્રમણને સમાપ્ત કરવા ઈચ્છે તો તેઓ રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે વાત કરશે.જોકે, પુતિને યુક્રેન પર આક્રમણ શરૂ કર્યું ત્યારથી, બાઈડેને તેની સાથે વાત કરવાનો પ્રતિકાર કર્યો છે, જ્યારે મેક્રોને પુતિન સાથે […]

બલ્ગેરિયાની મહિલા બાબા વેંગાના મતે, વર્ષ 2023 અશુભ!, જાણો શું કરી ભવિષ્યવાણી

નવી દિલ્હી :  વિશ્વ ડગલે ને પગલે બદલાઈ રહ્યું છે. આધુનિક ટેકનોલોજી અને અવનવી શોધોના આ જમાનામાં દરેક મિનિટે એક નવી વાત જાણવા મળે છે, ત્યારે આપણને એક કુતૂહલ હવે પછીની મિનિટે શું થવાનું છે, તેનું પણ કાયમ રહેતું હોય છે! આપણામાંના દરેકને પોતાના આવનારા જીવનમાં શું શું બનવાનું છે, તે જાણવામાં રસ હોય છે […]

બ્રિટન યુક્રેનને 50 મિલિયન પાઉન્ડનું રક્ષા પેકેજ આપશે,ઋષિ સુનકની જાહેરાત

દિલ્હી:બ્રિટનમાં સરકારનો કાર્યભાર સંભાળ્યા બાદ ઋષિ સુનક શનિવારે યુક્રેન પહોંચ્યા હતા. બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકે યુદ્ધગ્રસ્ત યુક્રેનની રાજધાની કિવમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીને મળ્યા હતા અને એ પણ જાહેરાત કરી હતી કે,બ્રિટન રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે મદદ વધારશે.તેમણે યુક્રેનિયન નાગરિકો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને રશિયન હુમલાઓથી બચાવવા માટે એર ડિફેન્સ પેકેજની પણ જાહેરાત કરી હતી. […]

રશિયાએ યુક્રેનના અનેક શહેરો પર મિસાઈલ હુમલા કર્યા,બે પોલેન્ડમાં પણ પડી

દિલ્હી:ખેરસનમાંથી રશિયન સૈન્ય હટાવ્યા બાદ રશિયાને આંચકો લાગ્યો છે.તબાહી મચાવતા તેણે યુક્રેનના ઘણા શહેરો પર તાબડતોડ મિસાઇલ હુમલા કર્યા.આ દરમિયાન પોલેન્ડમાં બે મિસાઈલ પણ પડી હતી.જેમાં બે લોકોના મોત થયા હતા. પોલેન્ડ સરકારના પ્રવક્તા પિયોત્ર  મુલરે તરત જ આની પુષ્ટિ કરી ન હતી,પરંતુ કહ્યું હતું કે,ટોચના નેતાઓ કટોકટીની સ્થિતિને લઈને કટોકટી બેઠક યોજી રહ્યા છે. […]

જયશંકર યુએસના વિદેશ મંત્રીને મળ્યા,યુક્રેન યુદ્ધથી લઈને પેસિફિક ક્ષેત્ર સુધીના ઘણા મુદ્દાઓ પર કરી વાત

દિલ્હી:ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર આ દિવસોમાં કંબોડિયાની રાજધાની નોમ પેન્હ પહોંચી ગયા છે.અહીં તેમણે આસિયાન-ઈન્ડિયા સમિટમાં ભાગ લીધો હતો.આ સિવાય તેઓ અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકનને મળ્યા હતા.આ દરમિયાન બંને સમકક્ષ નેતાઓએ ઘણા ગંભીર મુદ્દાઓ પર ચર્ચા કરી.બંને વચ્ચે યુક્રેન યુદ્ધથી લઈને વ્યૂહાત્મક ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર અને દ્વિપક્ષીય સંબંધો પર પણ ચર્ચા થઈ હતી. જયશંકર […]

યુક્રેનથી પરત ફરેલા વિદ્યાર્થીઓ હવે રશિયામાં પુરો કરી શકશે પોતાનો આગળનો આભ્યાસ

યુક્રેનથી પરત ફરેલા વિદ્યાર્થીઓ પોતાનો અભ્સયા કરશે પૂર્ણ મેડિકલના વિદ્યાર્થીઓ રશિયામાં અભ્યાસ પુરો કરી શકશે દિલ્હીઃ- રશિયાએ યુક્રેન પર જયારે હુમલાો કરવાના શરુવકર્યા ત્યારે યુક્રેનમાં મેડિકલ અભ્યાસ કરવા ગયેલા વિદ્યાર્થીઓને ભારત પરત લાવવામાં આવ્યા હતા જો કે અધ વચ્ચે અભ્યાસ છોડીને આવેલા વિદ્યાર્થીઓનો અભ્યાસ પૂર્મ કરવાને લઈને ચિંતા વધી હતી .ત્યારે હવે યુક્રેનથી પરત ફલેરા […]

વિદેશમંત્રી એસ.જયશંકર રશિયાના વિદેશ મંત્રીને મળ્યા,યુક્રેન સાથે વાતચીતની આપી સલાહ

દિલ્હી:વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર રશિયાની બે દિવસીય મુલાકાતે છે.મંગળવારે તેઓ મોસ્કોમાં તેમના સમકક્ષ સેર્ગેઈ લાવરોવને મળ્યા હતા.બંને નેતાઓએ પરસ્પર હિતના દ્વિપક્ષીય, પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ દરમિયાન જયશંકરે કહ્યું કે, આ વર્ષે અમે પાંચમી વખત મળી રહ્યા છીએ અને આ લાંબા ગાળાની ભાગીદારી એકબીજાને જે મહત્વ આપે છે તે ખૂબ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code