1. Home
  2. Tag "UN Secretary General"

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો, યુએનના મહાસચિવે બંને દેશને શાંતિ જાળવવા અપીલ કરી

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે સોમવારે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે બંને દેશોને “મહત્તમ સંયમ” રાખવા અપીલ કરી અને સ્પષ્ટપણે કહ્યું કે “લશ્કરી ઉકેલ એ ઉકેલ નથી”. તેમણે આ હુમલાની સખત નિંદા કરતા કહ્યું, “હું પહેલગામ આતંકવાદી […]

યુ.એન.મહાસચિવ : જીવનસાથી અથવા પરિવારનું કોઈ પણ દર 11 મિનિટે એક મહિલાની હત્યા કરે છે

ન્યૂયોર્ક: દર વર્ષે 25 નવેમ્બરે ‘મહિલાઓ વિરુદ્ધ ઘરેલુ હિંસા ઉન્મૂલન આંતરરાષ્ટ્રીય દિવસ’ ઉજવાય છે. આ દિવસ વિષે યુ.એન. મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ જણાવે છે કે વિશ્વમાં દર 11મી મિનિટે એક મહિલા કે છોકરીનું તેના જીવનસાથી અથવા પરિવારના કોઈ સભ્ય દ્વારા ખૂન કરવામાં આવે છે. મહા સચિવનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે, જયારે ભારતમાં શ્રદ્ધા […]

પીએમ મોદીએ યુએન સેક્રેટરી જનરલ સાથે વાત કરી – કોંગોમાં સૈનિકોની શહાદતનો મુદ્દો ઉઠાવ્યો

PM મોદીએ UN સેક્રેટરી સાથે કરી વાત કોંગમાં શહીદ થયેલા જવાનોનો મુદ્દો ઉઠાવ્યો દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ સાથે  શુક્રવારે ફોન પર વાતચીત કરી હતી. આ દરમિયાન મોદીએ કોંગોમાં હુમલા દરમિયાન શદીદ થયેલા સેનાના જવાનોને ઝડપી ન્યાય મળે તે માટેની તપાસ સુનિશ્ચિત કરવા વિનંતી કરી હતી. ઉલ્લેખનીય છે કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code