ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો, યુએનના મહાસચિવે બંને દેશને શાંતિ જાળવવા અપીલ કરી
સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે સોમવારે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે બંને દેશોને “મહત્તમ સંયમ” રાખવા અપીલ કરી અને સ્પષ્ટપણે કહ્યું કે “લશ્કરી ઉકેલ એ ઉકેલ નથી”. તેમણે આ હુમલાની સખત નિંદા કરતા કહ્યું, “હું પહેલગામ આતંકવાદી […]