1. Home
  2. Tag "un"

બાળકો ઉપર સશ્સત્ર સંઘર્ષની અસર પરના સંયુક્ત રાષ્ટ્રના અહેવાલમાં ભારતને રાહત

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે ‘બાળકો પર સશસ્ત્ર સંઘર્ષની અસર’ રિપોર્ટમાંથી ભારતનું નામ હટાવી દીધું છે. એન્ટોનિયો ગુટેરેસનું કહેવું છે કે, ભારતે આ દિશામાં ઘણા પગલાં લીધા છે, જેના પછી ત્યાંની સ્થિતિમાં સુધારો થયો છે. ગયા વર્ષે એન્ટોનિયો ગુટેરેસે પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે ભારત સરકાર અને તેમના વિશેષ પ્રતિનિધિ વચ્ચે વાતચીત ચાલી […]

UNમાં 21 જૂને PM મોદીની હાજરીમાં 180 દેશોના પ્રતિનિધિઓ યોગ કરશે

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 જૂનના રોજ નવમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર અહીં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં પ્રથમ વખત યોગ સત્રનું નેતૃત્વ કરશે. સૂત્રોએ શનિવારે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 21 જૂને અહીં યોજાનારી યોગ દિવસની ઉજવણીમાં 180થી વધુ દેશોના લોકો ભાગ લેશે. જેમાં ઘણા રાજદ્વારીઓ, કલાકારો, શિક્ષણવિદો અને ઉદ્યોગસાહસિકો સામેલ થશે. 2014માં વડાપ્રધાન […]

પીએમ મોદી સાથે યુએનમાં યોગ દિવસ સમારોહમાં ભાગ લેશે યુએનજીએના પ્રમુખ,ટ્વિટ કરીને આપી માહિતી  

દિલ્હી : અમેરિકાની યાત્રા દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી 21 જૂને સંયુક્ત રાષ્ટ્રમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ભાગ લેશે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ના 77મા સત્રના પ્રમુખ સબા કોરોસી પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે. કોરોનાએ ટ્વીટ કરીને આ વિશે માહિતી આપી. તેમણે લખ્યું, હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયના ઉત્તર લૉન પર આગામી સપ્તાહે […]

યુએનમાં શહીદ શાંતિ સૈનિકો માટે નવી સ્મારક દિવાલ બનાવવાની મંજૂરી,પીએમ મોદીએ કહ્યું-તમારા બધાનો આભારી છું

 યુએનમાં શહીદ શાંતિ સૈનિકો માટે નવી સ્મારક દિવાલ બનાવવાની મંજૂરી પીએમ મોદીએ કહ્યું- હું તમારા બધાનો આભારી છું દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુએનજીએમાં શહીદ શાંતિ સૈનિકો માટે નવી સ્મારક દિવાલ બનાવવાના પ્રસ્તાવને મંજૂરી આપવા પર ખુશી વ્યક્ત કરી છે. પીએમ મોદીએ ગુરુવારે કહ્યું કે શહીદ શાંતિ રક્ષકો માટે નવી સ્મારક દિવાલ બનાવવાના ભારતના પ્રસ્તાવને […]

આતંકવાદ મામલે ચીન ફરી ખુલ્લુ પડ્યું , UNમાં આતંકવાદી રઉફને બ્લેકલિસ્ટ કરવાના ભારતના પ્રસ્તાવનો કર્યો વિરોધ

આતંકવાદ મામલે ચીન ખુલ્લુ પડ્યું UNમાં આતંકવાદી રઉફને બ્લેકલિસ્ટ કરવા મામલે ભારતના પ્રસ્તાવનો ચીનનો વિરોધ દિલ્હીઃ-  ચીન ભલે આતંકવાદનો વિરોધ કરતો હોય જો કે ચીન પાકરિસ્તાનની જેમ આતંકવાદને ક્યાંકને ક્યાંક પ્રોત્સાહ આપતો દેશ છે ત્યારે ફરી આ વાત સાબિત થઈ છે,આતંકવાદને લઈને ચીન ફરી એકવાર આંતરરાષ્ટ્રીય મંચ બેનકાબ થયેલું જોવા મળ્યું છે. ચીને પાકિસ્તાન સ્થિત […]

જમ્મુ કાશ્મીર અને લદ્દાખ ભારતનું અભિન્ન અંગ છે અને હંમેશા રહેશે, યુએનમાં ભારતે પાકિસ્તાનને આડે હાથ લીધુ

યુએનમાં ભઆરતનો પાકિસ્તાનને નક્કર જવાબ જમ્મુ કાશઅમીર અને લદ્દાખ ભારતનું જ છે અને રહેશે દિલ્હીઃ- જમ્મુ કાશ્મીર પર સતત પાકિસ્તાનની નજર રહેલી છે જ્યારે પણ યુએનમાં પાકિસ્તાનની વાત થાય ત્યારે ભારત તેને નક્કર જલવાબ આપીને પોકિસ્તાનની બોલતી બંધ કરે છે ત્યારે ફરી એક વખત સંયુક્ત રાષઅટ્રની બેઠકમાં પાકિસ્તાનની બોલતી બંધ કરવામાં આવી હતી. સંયુક્ત રાષ્ટ્રમાં […]

અફઘાનિસ્તાનમાં ગરીબોની સંખ્યા વધી 34 મિલિયન ઉપર પહોંચી

નવી દિલ્હીઃ અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સેનાની વાપસી બાદ તાલિબાનોએ સત્તા સંભાળી હતી. બીજી તરફ અફઘાનિસ્તાનમાં પ્રજા ખાદ્ય ચીજવસ્તુઓના સંકટનો સામનો કરી રહી છે. દરમિયાન અફઘાનિસ્થાનમાં 34 મિલિયનથી વધારે જનતા ગરીબીમાં જીવતી હોવાનું સામે આવ્યું છે. સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું છે કે, અફઘાનિસ્તાનમાં ગરીબોની સંખ્યા લગભગ બમણી થઈને 34 મિલિયન થઈ ગઈ છે. યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (યુએનડીપી) […]

સંયુક્ત રાષ્ટ્રની સર્વોચ્ચ આંકડાકીય સંસ્થાની ચૂંટણીમાં ભારત ની જીત-વિદેશમંત્રીએ આપી જાણકારી ,ભારતને 53 માંથી 46 મત મળ્યા

UNની સર્વોચ્ચ આંકડાકીય સંસ્થાની ચૂંટણી  ભારત  જીત્યું ભારતને આ ચૂંટણીમાં 53 માંથી 46 મત મળ્યા દિલ્હી:- સંયુક્ત રાષ્ટ્રમાં ભારતનું મહત્વનું સ્થાન છે ત્યારે હવે સંયુક્ત રાષઅટ્રની વધુ એક ચૂંટણી ભારતે જીતી છે ભારત આગામી વર્ષે 1 જાન્યુઆરીથી શરૂ થતા ચાર વર્ષના કાર્યકાળ માટે સંયુક્ત રાષ્ટ્રની સર્વોચ્ચ આંકડાકીય સંસ્થામાં ચૂંટાયું છે. વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વિટર […]

UN માં ભારતે પાકિસ્તાનની બોલતી કરી બંધ – ઘર્માંતરણ અને શીખ-હિંદુ પર થતા હુમલાને લઈને પાકિસ્તાનને આડેહાથ

યુએનમાં ભારતે પારિસ્તાનની બોલતી કરી બંધ ઘર્માંતરણ અને હિન્દુ પર થતા હુમલાનો ઉઠાવ્યો મુદ્દો દિલ્હીઃ- પાકિસ્તાન હંમેશા તેની હરકતોને લઈને ભારત સામે પછળાી છે ત્યારે ફરી એક વખત યુએનમાં ભારતે પાકિસ્તાનની બોલતી બંધ કરી હતી અને શીખ હિન્દુ પર થતા હુમલાો અને ઘર્માંતરણને લઈને પાકિસ્તાનને આડે હાથ લીધુ હતું.ભારતે UNHRCમાં પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા […]

ચીને 10 લાખ તિબેટીયન બાળકોને પરિવારથી અલગ કરાયાં, UNના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

નવી દિલ્હીઃ ચીને લગભગ 10 લાખ તિબેટીયન બાળકોને તેમના પરિવારથી અલગ કર્યા છે. ચીને આ બાળકોને સરકારી બોર્ડિંગ સ્કૂલોમાં રાખ્યા છે. સંયુક્ત રાષ્ટ્રના ત્રણ માનવાધિકાર નિષ્ણાતોએ આ રિપોર્ટ આપ્યો છે. તેમનું કહેવું છે કે ચીન આ તિબેટીયન બાળકોને તેમની માતૃભાષા, સંસ્કૃતિ અને ઈતિહાસના અભ્યાસથી દૂર રાખવા માંગે છે. તિબેટીયન લઘુમતીના બાળકોને ચીની ભાષામાં અભ્યાસ કરવાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code