1. Home
  2. Tag "un"

સંયુક્ત રાષ્ટ્રની સર્વોચ્ચ આંકડાકીય સંસ્થાની ચૂંટણીમાં ભારત ની જીત-વિદેશમંત્રીએ આપી જાણકારી ,ભારતને 53 માંથી 46 મત મળ્યા

UNની સર્વોચ્ચ આંકડાકીય સંસ્થાની ચૂંટણી  ભારત  જીત્યું ભારતને આ ચૂંટણીમાં 53 માંથી 46 મત મળ્યા દિલ્હી:- સંયુક્ત રાષ્ટ્રમાં ભારતનું મહત્વનું સ્થાન છે ત્યારે હવે સંયુક્ત રાષઅટ્રની વધુ એક ચૂંટણી ભારતે જીતી છે ભારત આગામી વર્ષે 1 જાન્યુઆરીથી શરૂ થતા ચાર વર્ષના કાર્યકાળ માટે સંયુક્ત રાષ્ટ્રની સર્વોચ્ચ આંકડાકીય સંસ્થામાં ચૂંટાયું છે. વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વિટર […]

UN માં ભારતે પાકિસ્તાનની બોલતી કરી બંધ – ઘર્માંતરણ અને શીખ-હિંદુ પર થતા હુમલાને લઈને પાકિસ્તાનને આડેહાથ

યુએનમાં ભારતે પારિસ્તાનની બોલતી કરી બંધ ઘર્માંતરણ અને હિન્દુ પર થતા હુમલાનો ઉઠાવ્યો મુદ્દો દિલ્હીઃ- પાકિસ્તાન હંમેશા તેની હરકતોને લઈને ભારત સામે પછળાી છે ત્યારે ફરી એક વખત યુએનમાં ભારતે પાકિસ્તાનની બોલતી બંધ કરી હતી અને શીખ હિન્દુ પર થતા હુમલાો અને ઘર્માંતરણને લઈને પાકિસ્તાનને આડે હાથ લીધુ હતું.ભારતે UNHRCમાં પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા […]

ચીને 10 લાખ તિબેટીયન બાળકોને પરિવારથી અલગ કરાયાં, UNના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

નવી દિલ્હીઃ ચીને લગભગ 10 લાખ તિબેટીયન બાળકોને તેમના પરિવારથી અલગ કર્યા છે. ચીને આ બાળકોને સરકારી બોર્ડિંગ સ્કૂલોમાં રાખ્યા છે. સંયુક્ત રાષ્ટ્રના ત્રણ માનવાધિકાર નિષ્ણાતોએ આ રિપોર્ટ આપ્યો છે. તેમનું કહેવું છે કે ચીન આ તિબેટીયન બાળકોને તેમની માતૃભાષા, સંસ્કૃતિ અને ઈતિહાસના અભ્યાસથી દૂર રાખવા માંગે છે. તિબેટીયન લઘુમતીના બાળકોને ચીની ભાષામાં અભ્યાસ કરવાની […]

UNએ અત્યાર સુધી 150 આતંકવાદી-ત્રાસવાદી સંગઠનો ઉપર પ્રતિબંધ ફરમાવ્યો, મોટાભાગના તાર પાકિસ્તાન સાથે જોડાયેલા

સંયુક્ત રાષ્ટ્રએ પાકિસ્તાનમાં ધમધમતા આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના ડેપ્યુટી ચીફ અબ્દુલ રહમાન મક્કીને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો છે. મક્કી લશ્કર-એ-તૈયબાના ચીફ અને મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદનો સંબંધી છે. હાફિઝ સઈદ પણ હાલ પાકિસ્તાનમાં આશરો લઈ રહ્યો છે. યુએન દ્વારા અત્યાર સુધીમાં 150 આતંકવાદીઓ અને ત્રાસવાદી સંગઠનોને બ્લેકલિસ્ટ કર્યાં છે. આ આતંકવાદીઓ અનેઆતંકવાદી સંગઠનોના તાર […]

ભારતે UN માં બદલાવની કરી માંગ – એસ.જયશંકરે કહ્યું. “77 વર્ષ જૂના સંગઠનને નવું રૂપ આપવાની છે જરૂર”

ભારકતે યુએનમાં બદલાવની કરી માંગ 77 વર્ષ જૂના સ્વરુપને નવું રુપ આપવું જોઈએ – એસ જયશંકર દિલ્હીઃ- ભારકત યુએનના માળખાને બદલવાની ઘણી વખત માંગ કરી ચૂક્યું છે ત્યારે ફરી એક વખત આ માંગ કરવામાં આવી છએ જાણકારી પ્રમાણે વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું છે કે યુનાઈટેડ નેશન્સ જેવી 77 વર્ષ જૂની સંસ્થાને “બગલવાની” ની જરૂર […]

UNમાં કાશ્મીર રાગ આલાપતા પાકિસ્તાનને આતંકવાદ મુદ્દે ભારતનો કરારો જવાબ

સંયુક્ત રાષ્ટ્રમાં કાશ્મીર પર પાકિસ્તાની વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો અને ટિપ્પણી કર્યા બાદ ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે એ જ મંચ પર પ્રતિક્રિયા આપી છે. એસ જયશંકરે કહ્યું કે જે દેશ ઓસામા બિન લાદેનની મહેમાનગતિ કરી હોય, જેણે તેના પડોશી દેશના સંસદ પર હુમલો કર્યો હતો. તેને યુએન જેવા શક્તિશાળી પ્લેટફોર્મ […]

યુએનમાં ભારતની સ્થાયી સદસ્યતા માટે બ્રિટનએ આપ્યું સમર્થન, વિદેશ મંત્રીએ પીએમ મોદીના વખાણ કર્યા

દિલ્હી:બ્રિટનના વિદેશ મંત્રી જેમ્સ ક્લેવરલીએ સોમવારે કહ્યું કે,અમે ઈચ્છીએ છીએ કે,ભારત બ્રાઝિલ, જાપાન, જર્મની અને આફ્રિકન પ્રતિનિધિત્વ સાથે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના નવા સ્થાયી સભ્યોમાં સામેલ થાય.જેમ્સ ક્લેવરલીથી બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકની આગેવાની હેઠળની સરકારમાં સત્તા સંભાળ્યા પછી વિદેશ નીતિના તેમના પ્રથમ મોટા ભાષણમાં આ વાત કહી હતી.તેમણે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને યુદ્ધ વિરોધી સ્પષ્ટ […]

26/11 હુમલા મુદ્દે ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાન-ચીન ઉપર કર્યા આકરા પ્રહાર

નવી દિલ્હીઃ કેટલાક રાજકીય કારણોસર મુંબઈ હુમલાના અનેક ગુનેગારો અને મદદગારો પર પ્રતિબંધ મુકવાના અમારા પ્રયાસો અટકાવવામાં આવી રહ્યાનું ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં કહ્યું હતું. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ અને રાજદૂત રૂચિરા કંબોજે પાકિસ્તાન અને ચીનનું નામ લીધા વિના 26/11 મુંબઈ આતંકવાદી હુમલા મુદ્દે તેમના વલણને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. ભારતીય સરકારે આતંકવાદ મુદ્દે […]

વિદેશ મંત્રી એસ જયશંકરે ખાદ્ય સુરક્ષા અંગે કહ્યું કે, એક વિશ્વસનીય અને ટકાઉ સપ્લાય ચેઈન બનાવવાની જરૂર છે.

નવી દિલ્હી: ‘ખાદ્ય સુરક્ષા’ને આંતરરાષ્ટ્રીય સંબંધો અને મુત્સદ્દીગીરીના પ્રારંભિક બિંદુ તરીકે વર્ણવતા, વિદેશ પ્રધાન એસ જયશંકરે ગુરુવારે જણાવ્યું હતું કે ટકાઉ સપ્લાય ચેઈન બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવા  માટે દેશોએ ખોરાકના વધુ વૈવિધ્યસભર સ્ત્રોતો શોધવાની, વધુ ઉત્પાદન કરવાની અને વિશ્વસનીય અને ભરોસાપાત્ર ખોરાક આપવાની જરૂર છે. આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ 2023 દરમિયાન ભારતમાં આખું વર્ષ ચાલનારા […]

મહિલાઓ સામેની હિંસા નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ 2022 : જાણો શું છે આ દિવસનું મહત્વ?

દિલ્હી: મહિલા સામેની હિંસા નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ 2022: ‘મહિલાઓ સામેની હિંસા નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ’ દર વર્ષે 25 નવેમ્બરે મહિલાઓ સામેની હિંસા અટકાવવા અને વિશ્વભરમાં મહિલાઓને જાગૃત કરવા માટે ઉજવવામાં આવે છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB) અનુસાર, વર્ષ 2020માં લોકડાઉન દરમિયાન મહિલાઓ અને બાળકો સામેના પરંપરાગત ગુનાઓમાં ઘટાડો થયો હતો, પરંતુ દેશમાં અપરાધિક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code