ભારતમાં જલ જીવન મિશન હેઠળ 8,39,443 શાળાઓને પાણી પુરવઠો પૂરો પડાયો
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા જળ જીવન મિશન હેઠળ ઘરે-ઘરે નળથી પાણી પહોંચડવાનું અભિયાન શરૂ કર્યું છે. દેશના 83 જિલ્લાઓએ 100 ટકા નળથી પાણી પુરવઠાવાળા ઘરોનો દરજ્જો પ્રાપ્ત કર્યો છે. મિશનની શરૂઆતથી અત્યાર સુધીમાં 5,51,93,885 ઘરોને નળનું પાણી પૂરું પાડવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત જલ જીવન મિશન હેઠળ 8,39,443 શાળાઓને પાણી પુરવઠો […]