ચૈત્રી પૂનમના ચામુંડા માતાજીના દર્શન માટે ચોટિલા તરફ પદયાત્રીઓનો અવિરત પ્રવાહ
સુરેન્દ્રનગર, 30 માર્ચ 2026: A steady stream of pilgrims flock to see Chamunda Mataji on Chaitri Poonam ચૈત્રી પૂનમના દિને ચામુંડા માતાજીના દર્શનનું વિશેષ મહાત્મ્ય છે. શ્રદ્ધાળુઓ પગપાળા ચાલીને ચોટિલામાં ચામુંડા માતાજીના દર્શને જતા હોય છે. ચૈત્રી પુનમને બે-ત્રણ દિવસ બાકી છે ત્યારે ચોટિલા તરફ જતા તમામ રોડ પર પદયાત્રીઓનું વણઝાર જોવા મળી રહી છે. […]


